વંશાવળીના નકશાનો અભ્યાસ દર્શાવતો ચાર્ટ નીચે આપેલ છે. તે શું દર્શાવે છે ?
આનુવંશિક સ્થિતિ જેવી કે ફિનાઇલ કિટોન્યુરીયા એ દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન લક્ષણ છે
વંશાવળીનો નકશો ખોટો છે. કારણ કે આવું શક્ય નથી.
પ્રચ્છન્ન જાતિ સંકલિત રોગ જેવા કે હિમોફીલીયા
લિંગ સંકલિત આનુવંશિકતા એ જન્મજાત ચયાપચયિક ખામીઓ જેવી કે ફિનાઇલ કિટોન્યુરીયા છે.
નીચેનામાંથી કયો આનુવંશિક રોગ છે ?
સિકલસેલ એનીમિયા એ..... છે.
માનવ માદા કરતાં માનવ નરમાં હિમોફીલીયા સામાન્ય રીતે જોવા મળે છે, કારણ કે ....
રંગઅંધ સ્ત્રી અને સામાન્ય પુરુષની સંતતિઓ કેવી હોય છે ?
માણસની $ X$ - રંગસૂત્ર પર રહેલ પ્રચ્છન્ન જનીન હંમેશાં..... હોય છે.