એક સરખું  દળ $m$ ધરાવતા બે કણ,અનુક્રમે $A$ પર $+q$ જેટલો વિદ્યુતભાર છે અને $B$ પર $+4 q$ જેટલો વિદ્યુતભાર છે. સ્થિર બનેને મુક્ત પતન કરવા દેવામાં આવે તો તેમની ઝડપનો ગુણોતર $\frac{V_A}{V_B}$ કેટલો થાય?

  • A

    $1: 2$

  • B

    $2: 1$

  • C

    $1: 4$

  • D

    $4: 1$

Similar Questions

એક સમદ્ધિબાજુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ પર ત્રણ વિજભારો $Q, +q$ અને $+q$ ને નીચે આકૃતિમાં બતાવ્યા મુજબ ગોઠવેલ છે. આ સંરચનાની ચોખ્ખી સ્થિત વિદ્યુત ઊર્જા શૂન્ય હોય કે જ્યારે $Q$ નું મૂલ્ય ____  હશે.

  • [JEE MAIN 2019]

હાઇડ્રોજન અયન અને એક આયનીય હીલિયમ અણુને સ્થિર સ્થિતિમાંથી સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે છે, તો હાઇડ્રોજન અને હીલિયમની અંતિમ ઝડપનો ગુણોત્તર લગભગ કેટલો હશે?

  • [JEE MAIN 2020]

બે વિદ્યુતભારો $+ q$ અને $+ q $ $r$ અંતરે મૂકેલા છે. તેમના વચ્ચેનું બળ $F$ છે. જો એક નિયત હોય અને બીજો $r$ ત્રિજ્યાના વર્તૂળમાં ભ્રમણ કરતો હોય તો થતું કાર્ય ....... હશે.

$R$ ત્રિજ્યા ધરાવતા ધન ગોળા માં $(Q+q)$ વિધુતભાર નિયમિત રીતે વિતરીત થયેલો છે. તળીયે થી $m$ દળનો $q$ વિધુતભાર ધરાવતો કણ શિરોલંબ ગુરુતવાકર્ષણ ની અસર નીચે મુક્ત પતન કરે છે. તે શિરોલંબ $y$ અંતર કાપે ત્યારે તેનો વેગ $V$ કેટલો હશે.

  • [JEE MAIN 2020]

વિદ્યુત ક્ષેત્રમાં $q$ જેટલાં ચાર્જને ગતી  કરાવવામાં થતું કાર્ય નીચેનામાંથી શેનાં પર આધાર રાખતું નથી ?