$l$ લંબાઈ ધરાવતા અને $r$ ત્રિજ્યા ધરાવતા એક સળીયાને દિવાલ વચ્ચે એ રીતે રાખવામા આવે છે જેથી તેનું વિસ્તરણ ન થાય. જો તેના તાપમાનમાં વધારો કરવામા આવે તો ઉત્પન્ન થતુ બળ નીચેના સમપ્રમાણામાં છે.
$L$
$1 / L$
$r^2$
$r^{-2}$
વિધાન : પાણી માટેનો દબાણ-તાપમાન $(P-T)$ ફેઝ ગ્રાફનો ઢાળ ઋણ મળે છે
કારણ : બરફમાથી પાણી બનતા તે સંકોચાઇ છે
જ્યારે ધાતુના ગોળાનું તાપમાન $40°C$ સુધી વધારવામાં આવે ત્યારે તેના કદમાં $0.24\%$ નો વધારો થાય છે. તો ધાતુનો રેખીય પ્રસરણાંક ....... $°C$ છે.
જ્યારે ધાતુના તરણું તાપમાન $0^{\circ} \,C$ થી વધારીને $10^{\circ}\, C$ કરવામાં આવે ત્યારે તેની લંબાઈમાં $0.02 \% $ નો વધારો થાય છે . તો તેની ઘનતામાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે?
$10 m$ લંબાઈના એક લોખંડના સળિયાને $0 °C$ થી $100 °C$ સુધી ગરમ કરવામાં આવે છે. જો લોખંડનો રેખીય પ્રસરણાંક $10 × 10^{-6} {°C^{-1}}$હોય, તો સળિયાની લંબાઈમાં થતો વધારો ..... $cm$
ધાતુની પટ્ટી $25^{\circ} C$ તાપમાને સાચું મૂલ્ય દર્શાવે છે. લાકડાનો ટુકડો $10^{\circ} C$ તાપમાન ધાતુની પટ્ટીથી માપવામાં આવે છે. ત્યારે $30 \,cm$ માપ દર્શાવે છે તો લાકડાના ટુકડાની સાચી લંબાઈ કેટલી હશે ?