આકૃતિમાં બે અલગ અલગ તાપમાન $T_1$ અને $T_2$ માટે તારમાં આપેલ પ્રતિબળ અને તેણે કારણે લંબાઈમાં થતો ફેરફારનો ગ્રાફ આપેલ છે.આ ગ્રાફ પરથી નીચેનામાથી શું સાચું પડે?
$T_1 > T_2$
$T_1 < T_2$
$T_2 > T_1$
${T_1} \geq {T_2}$
એક લોખંડના સળિયાની $20°C$ તાપમાને $10 cm$ લંબાઈ છે. $19°C$ તાપમાને લોખંડના સળિયાની લંબાઈ .......(લોખંડ માટે $\alpha = 11 = 10^{-6} C^{-1}$)
એવું જાણવા મળ્યું છે કે મીણને ઘન બનાવતા તે સંકોચાઇ છે.જો ઓગળેલા મીણને મોટા પાત્રમાં નાખી તેને ધીમે-ધીમે ઠંડુ પડવા દેવામાં આવે તો ....
એ દ્વિ-ધાત્વીય પટ્ટી $A$ અને $B$ એમ બે ધાતુઓની બનેલી છે. તેને દર્શાવ્યા મુજબ દઢતાથી જડેલ છે. ધાતુ $A$ નો પ્રસરણાંક ધાતુ $B$ નાં પ્રસરણાંક કરતા વધારે છે. જ્યારે દ્વિ-ધાત્વીય પટ્ટીને ઠંડા બાથ-ટબમાં મૂક્વામાં આવે છે, ત્યારે તે ...... .
આદર્શવાયુ માટે $\alpha _V$ નું મૂલ્ય શેના પર આધાર રાખે છે ?
$27 \,^oC$ તાપમાને $1.8\, m$ લાંબા પિત્તળના તારને બે દૃઢ આધારો વચ્ચે અલ્પ તણાવ સાથે જડિત કરેલ છે. જો તારને $-39 \,^oC$ તાપમાન સુધી ઠંડો પાડવામાં આવે તો તારમાં ઉદ્ભવતો તણાવ કેટલો હશે ? તારનો વ્યાસ $2.0\, mm$ છે. પિત્તળ માટે રેખીય પ્રસરણાંક $2.0 \times 10^{-5}\, K^{-1}$ અને યંગ મૉડ્યુલસ $= 0.91 \times 10^{11}$ $Pa$.