$T$ તાપમાન પર રહેલો વાયુના નમૂનાનું સમોષ્મી વિસ્તરણ થઈને કદ બમણું થાય છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું હશે? (આપેલ $\gamma=\frac{3}{2}$)
$W=T R[\sqrt{2}-2]$
$W=\frac{T}{R}[\sqrt{2}-2]$
$W=\frac{R}{T}[2-\sqrt{2}]$
$W=R T[2-\sqrt{2}]$
વિધાન : સમોષ્મી વિસ્તરણમાં હમેશા તાપમાન ઘટે
કારણ : સમોષ્મી પ્રક્રિયામાં કદ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય
એક વાયુને સમતાપી સંકોચન કરાવીને તેના મૂળ કદથી અડધું કદ કરવામાં આવે છે.જો આ વાયુને જુદી રીતે સમોષ્મી સંકોચન દ્વારા ફરીથી તેનું કદ અડધું કરવામાં આવે, તો ...........
નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન - $I$ : $\mu$ જથ્થાનો એક આદર્શ વાયુ જ્યારે સમોષ્મી પ્રક્રિયા દ્વારા $\left( P _{1}, V _{1}, T _{1}\right)$ અવસ્થામાંથી $\left( P _{2}, V _{2}, T _{2}\right)$ અવસ્થામાં જાય છે ત્યારે થતું કાર્ય $W =\frac{\mu R \left( T _{2}- T _{1}\right)}{1-\gamma}$, જ્યાં $\gamma=\frac{ C _{ p }}{ C _{ v }}$ અને $R =$ સાર્વત્રિક વાયુ અચળાંક છે.
વિધાન - $II$ : ઉપરોક્ત કિસ્સામાં, જ્યારે વાયુ ઉપર કાર્ય થાય છે, વાયુનું તાપમાન વધે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
$1 \,mol$ આદર્શ વાયુ $ \gamma = 1.4 $ નું સમોષ્મી સંકોચન કરી તાપમાન $27^°C$ થી $35^°C$ કરવામાં આવતાં આંતરિક ઊર્જામાં ....... $J$ ફેરફાર થાય? $ (R = 8.3\,J/mol.K) $
આદર્શ વાયુ માટે આપેલ તાપમાન $T$ માટે $\gamma = \frac{{{C_p}}}{{{C_v}}} = 1.5$ છે.જો વાયુને પોતાના કદથી ચોથા ભાગના કદમાં સ્મોષ્મિ રીતે સંકોચવામાં આવે તો અંતિમ તાપમાન ...... $T$ થાય.