$m$ દળ ધરાવતા લોલકને નહિવત દળ ધરાવતા તાર વડે બાંધીને $T = 0\,^oC$ તાપમાને દોલનો કરાવતા આવર્તકાળ $2\;s$ મળે છે.જો તારનું તાપમાન વધારવામાં આવે અને તેની સાથે બદલાતા આવર્તકાળ નો તાપમાન વિરુદ્ધ આલેખ સુરેખ મળે છે. જેનો ઢાળ $S$ મળે છે. ધાતુનો રેખીય પ્રસરણાંક $\alpha $ હોય તો $S$ કેટલો હશે?

  • [JEE MAIN 2016]
  • A

    $\frac {\alpha }{2}$

  • B

    $2\alpha $

  • C

    $\alpha $

  • D

    $\frac {1}{\alpha }$

Similar Questions

આદર્શવાયુ સમીકરણ પરથી અચળ દબાણે વાયુ માટે કદ-પ્રસરણાંક મેળવો.

પિત્તળ અને સ્ટીલના સળિયાના રેખીય પ્રસરણાંક અનુક્રમે ${ \alpha _1}$ અને$\;{\alpha _2}$ છે.પિત્તળ અને સ્ટીલના સળિયાઓની લંબાઇ અનુક્રમે ${l_1}$ અને${l_2}$ છે.જો $ (l_2 - l_1)$  ને બઘાં તાપમાનો માટે સમાન બનાવેલ હોય,તો નીચે આપેલા સંબંઘોમાંથી કયો સંબંધ સાચો છે?

  • [AIPMT 1999]

એક લુહાર બળદગાડાનાં લાકડાનાં પૈડાની ધાર પર લોખંડની રિંગ જડે છે. $27\,^oC$ તાપમાને પૈડાની ધાર અને રિંગનાં વ્યાસ અનુક્રમે $5.243\, m$ અને $5.231\, m$ છે, તો રિંગને પૈડાની ધાર પર જડવા માટે કેટલા તાપમાન ($^oC$) સુધી ગરમ કરવી જોઈએ ? જયાં, $({\alpha _1} = 1.20 \times {10^{ - 5}}\,{K^{ - 1}})$

પાણીની ઘનતા મહત્તમ હોય તેવાં સેલ્સિયસ, ફેરનહીટ અને કૅલ્વિન તાપમાનો જણાવો. 

નીચે બે વિધાનો આપેલ છે : એક વિધાનને કથન $A$ અને બીજાને કારણ $R$ તરીકે દર્શાવ્યા છે.

કથન $A$ : જ્યારે મુક્ત રહેલા સળિયાને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં ઉષ્મીય પ્રતિબળ ઉત્પન્ન થતું નથી.

કારણ $R$ : ગરમ કરવાથી સળિયાની લંબાઈ વધે છે.

ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

  • [JEE MAIN 2021]