ચાંદીનાં તારનું દળ $(0.6 \pm 0.006) \,g$, ત્રિજ્યા $(0.5 \pm 0.005) \,mm$ અને લંબાઈ $(4 \pm 0.04) \,cm$ છે. તેની ધનતા માપવામાં મહત્તમ પ્રતિશત ત્રૂટિ $......\,\%$ હશે.
$4$
$3$
$6$
$7$
તાપમાન, વોલ્ટેજ સપ્લાયમાં ન ધારેલા ફેરફારોને લીધે માપનમાં ઉદ્ભવતી ત્રુટિઓ $.......$ છે.
આપણે અવ્યવસ્થિત ત્રુટિ ને શેના દ્વારા ધટાડી શકીએ છીએ?
પોલા નળાકારની બાહ્ય અને આંતરીક ત્રિજ્યાઓ અનુક્રમે $(4.23 \pm 0.01)cm$ અને $(3.89 \pm 0.01) cm$ છે. નળાકારની દિવાલની જાડાઈ શું હશે ?
ભૌતિક રાશિ $X = \frac{{2{k^3}{l^2}}}{{m\sqrt n }}$ માં $k,\,l,\, m$ અને $n$ માં પ્રતિશત ત્રુટિ $1\%,2\%,3\%$ અને $4\%$ હોય,તો ભૌતિક રાશિ $X$ માં પ્રતિશત ત્રુટિ ......... $\%$ થાય.
વિધાન: ગોળા ની ત્રિજયાના માપન માં મળેલી ત્રુટિ $0.3\%$ છે. તો તેના પૃષ્ઠભાગ માં મળતી અનુમાનિત ત્રુટિ $0.6\%$ થશે.
કારણ: અનુમાનિત ત્રુટિ $\frac{{\Delta A}}{A} = \frac{{4\Delta r}}{r}$ સમીકરણ વડે મેળવી શકાય.