ત્રિ-પરિમાણમાં સદિશનું વિભાજન સમજાવો.
સદિશ $ 3\hat i + 4\hat k $ નો $Y-$ દિશાનો ઘટક
આપેલ સદિશો $A$ અને $B$ ના પરિણામી સદિશનું માન અને દિશા, તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા $\theta$ ના પદમાં મેળવો.
જ્યારે સદિશનું અવકાશમાં વિભાજન કરવામાં આવે ત્યારે યામ સમતલમાં મહત્તમ ઘટકોની સંખ્યા કેટલી હશે ?
સદિશના વિભાજનની જરૂર ક્યારે પડે છે ?
નીચેનામાંથી કઈ જોડી છે જે $10 \,N$ બળ ધરાવતા સદિશના લંબઘટકોની જોડી નથી ?