એક પાતળા ધાતુના કવચની ત્રીજ્યા $r$ અને તાપમાન $T$ જેટલું ગરમ કરવામાં આવે છે અને પછી ઠંડુ પાડવામાં આવે છે. કવચના ઠંડા પડવાનો દર કોના સમપ્રમાણમાં હશે?
$r T$
$\frac{1}{r}$
$r^2$
$r^0$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
$A$. પ્રવાહી અને તેની આસપાસનાં તાપમાનનો નાનો તફાવત બમણો થાય છે ત્યારે પ્રવાહી દ્વારા ઉષ્માનો વ્યય બમમણો થાય છે.
$B$. સમાન સપાટી ક્ષેત્રફળ ધરાવતા બે પદાર્થી $A$ અને $B$ ને $10^{\circ} C$ અને $20^{\circ} C$ તાપમાને જાળવી રાખવામાં આવે છે. $A$ અને $B$ દ્વારા આપેલ સમયમાં ઉત્સર્જીત વિકિરણની ગુણોત્તર $1: 1.15$ છે.
$C$. $100 \,K$ અને $400 \,K$ તાપમાન વચ્ચે કાર્યરત કાર્નો એન્જિનની કાર્યક્ષમતા $75 \%$ છે.
$D$. પ્રવાહી અને તેની આસપાસના વાતાવરણ વચ્ચે તાપમાનનો નાનો તફાવત ચાર ગણો કરવામાં આવે છે તો પ્રવાહી દ્વારા ગુમાવાતી ઉષ્માનો દર બમણો થાય છે.
ન્યુટનનો શીતનના નિયમ પ્રયોગશાળામાં શું શોધવા માટે ઉપયોગી છે ?
$600\,K$ તાપમાને રહેલ ગોળાને $200\,K$ તાપમાનવાળા વાતાવરણમાં મુકેલ છે.તેનો ઠંડા પડવાનો દર $H$ છે.જો તેનું તાપમાન ઘટીને $400\,K$ થાય તો તેટલા જ વાતાવરણમાં તેનો ઠંડા પડવાનો દર કેટલો થાય?
વિધાન : માણસના શરીરમાથી નિકળતો પરસેવો શરીરને ઠંડુ પાડવામાં મદદ કરે છે
કારણ : ચામડી પર પાણીનું પાતળું પડ ઉત્સર્જિતા વધારે છે
ગરમ પાણીનું તાપમાન $ {50.0^o}C $ થી $ {49.9^o}C $ થતા $ 5\;s $ લાગે છે,તો પદાર્થનું તાપમાન $ {40.0^o}C $ થી $ {39.9^o}C $ થતાં ....... $\sec $ લાગશે. વાતાવરણનું તાપમાન $ {30.0^o}C $ છે.