નીચેના પૈકી ક્યો અણુ ઋણાયનના સર્જન દ્વારા સ્થાયી બનવાની અપેક્ષા રાખી શકાય ?

$C_2 , O_2 , NO , F_2$

  • [JEE MAIN 2019]
  • A

    $F_2$

  • B

    $C_2$

  • C

    $O_2$

  • D

    $NO$

Similar Questions

${N_2}$ અને ${O_2}$ ને અનુક્રમે $N_2^ + $ અને $O_2^ + $  ધનાયનમાં રૂપાંતરિત કરાય છે ,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • [AIPMT 1997]

નીચેનામાંથી કયા અણુઓમાં $\pi 2{{\rm{p}}_{\rm{z}}}$ અને $\pi 2{{\rm{p}}_{\rm{y}}}$ કક્ષકો ${\sigma ^*}2{{\rm{p}}_{\rm{x}}}$ આણ્વીય કક્ષકો ભરાયા પછી ભરાય છે ?

$(A)$ ${{\rm{O}}_2}$  $(B)$ $\mathrm{Ne}_{2}$  $(C)$ $\mathrm{N}_{2}$  $(D)$ $\mathrm{F}_{2}$ 

$MO$ સિદ્ધાંત અનુસાર યાદીમાંના નાઇટ્રોજન ઘટકોના બંધક્રમાંકનો વધતો ક્રમ ક્યો છે ?

  • [AIPMT 2009]

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો : 

$(i)$ આણ્વીય કક્ષક વાદ .......... અને ...... વૈજ્ઞાનિકે પ્રસ્થાપિત કર્યો.

$(ii)$ પરમાણ્વીય કક્ષકોના સરવાળાથી ............ કક્ષકો મળે છે.

$(iii)$ આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીને .......... કહે છે.

$(iv)$ સહસંયોજક બંધથી જોડાયેલ પરમાણુઓ વચ્ચે રહેલા બંધની સંખ્યાને ......... કહે છે.

બંધક્રમાંક એટલે શું ? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.