ઓર્ગોન ટ્રાન્સપ્લાન્ટના દર્દીમાં ઈમ્યુનોસપ્રેસીવ કારક તરીકે વપરાતો એજન્ટ
સ્ટ્રેપ્ટોકાઈનેઝ
સ્ટેટીન્સ
સાયક્લોસ્પોરિન$-A$
લાઈપેઝ
નીચેનામાંથી કયું તેમના દ્વારા ઉત્પન્ન થતી નીપજ સાથે સાચી રીતે જોડાયેલ છે ?
નીચેનામાંથી કયું એક સૂક્ષ્મજીવી અને તેની ઔદ્યોગિક નિપજનું ખોટું જોડકું છે, જ્યારે બાકીનાં ત્રણ સાચાં છે?
પેનિસિલિને કયા સજીવની વૃદ્ધિ અટકાવતા તેની શોધ થઈ હતી ?
એન્ટિબાયોટિક્સ સંદર્ભે સાચું વિધાન પસંદ કરો.
$(i)$ ફ્લેમિંગ, ચેઈન અને ફ્લોરેને 1948માં નોબલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતુ.
$(ii)$ એન્ટિબાયોટિક્સે આપણી ઘાતક રોગોની સારવાર ક્ષમતા વધારી છે.
$(iii)$ પેનિસિલિન વિશ્વ યુદ્ધ માં અમેરિકન સૈનિકોની સારવાર માટે વપરાયી હતી.
એસ્પરજીલોસીસનો સમાવેશ ....... થાય છે