ઓર્ગોન ટ્રાન્સપ્લાન્ટના દર્દીમાં ઈમ્યુનોસપ્રેસીવ કારક તરીકે વપરાતો એજન્ટ

  • A

    સ્ટ્રેપ્ટોકાઈનેઝ

  • B

    સ્ટેટીન્સ 

  • C

    સાયક્લોસ્પોરિન$-A$

  • D

    લાઈપેઝ

Similar Questions

નીચેનામાંથી કયું તેમના દ્વારા ઉત્પન્ન થતી નીપજ સાથે સાચી રીતે જોડાયેલ છે ?

  • [NEET 2017]

નીચેનામાંથી કયું એક સૂક્ષ્મજીવી અને તેની ઔદ્યોગિક નિપજનું ખોટું જોડકું છે, જ્યારે બાકીનાં ત્રણ સાચાં છે?

પેનિસિલિને કયા સજીવની વૃદ્ધિ અટકાવતા તેની શોધ થઈ હતી ?

એન્ટિબાયોટિક્સ સંદર્ભે સાચું વિધાન પસંદ કરો.

$(i)$ ફ્લેમિંગ, ચેઈન અને ફ્લોરેને 1948માં નોબલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતુ. 

$(ii)$ એન્ટિબાયોટિક્સે આપણી ઘાતક રોગોની સારવાર ક્ષમતા વધારી છે.

$(iii)$ પેનિસિલિન વિશ્વ યુદ્ધ માં અમેરિકન સૈનિકોની સારવાર માટે વપરાયી હતી.

એસ્પરજીલોસીસનો સમાવેશ ....... થાય છે