જળવિભાજન અંશ નાનો છે તેમ ધારતા, સોડિયમ એસિટેટના $0.1\, M$ દ્રાવણની $pH$ કેટલી થશે ? $(K_a\, = 1.0\times10^{- 5})$

  • [JEE MAIN 2014]
  • A

    $5$

  • B

    $6$

  • C

    $8$

  • D

    $9$

Similar Questions

$0.1$ મોલર દ્રાવણ એસિડ $HQ$ ની $pH = 3$ છે. તો આ એસિડની આયોનિકરણ અચળાંક $K_a$ મૂલ્ય ...... થાય ?

$M(OH)_4$ અણુ સૂત્રનાં ધાતુ હાઇડ્રોકસાઇડ $50\%$ આયોનિત થાય છે, તો તેનું $0.0025\,M$ દ્રાવણ ....... $pH $ ધરાવશે.

ડાયામિથાઈલ એમાઈન ${\left( {C{H_3}} \right)_2}NH$ તે નિર્બળ બેઇઝ છે અને તેનો આયનીકરણ અચળાંક $ 5.4 \times {10^{ - 5}}$ છે. તેના $0.2$ $M$ દ્રાવણના સંતુલન $\left[ {O{H^ - }} \right],\left[ {{H_3}O} \right]$, $pOH$ અને $pH$ ગણો.

ફિનોલનો આયનીકરણ અચળાંક $298$ $K$ તાપમાને $1.0 \times 10^{-10}$ છે. $0.05$ $M$ ફીનોલના દ્રાવણમાં ફિનોલેટ આયનની સાંદ્રતા કેટલી હશે ? જો દ્રાવણ $0.01$ $M$ સોડિયમ ફિનોલેટનું હોય તો આયનીકરણ અંશ કેટલો હશે ?

$0.01$ $M$ $C{H_3}COOH$ નું $5\%$ આયનીકરણ થાય છે તેનો વિયોજન અચળાંક ગણો.