જળવિભાજન અંશ નાનો છે તેમ ધારતા, સોડિયમ એસિટેટના $0.1\, M$ દ્રાવણની $pH$ કેટલી થશે ? $(K_a\, = 1.0\times10^{- 5})$
$5$
$6$
$8$
$9$
અહીં
$(i)$ $\begin{gathered}
HCN\left( {aq} \right) + {H_2}O\left( l \right) \rightleftharpoons {H_3}{O^ + }\left( {aq} \right) + C{N^ - }\left( {aq} \right) \hfill \\
{K_a} = 6.2 \times {10^{ - 10}} \hfill \\
\end{gathered} $
$(ii)$ $\begin{gathered}
C{N^ - }\left( {aq} \right) + {H_2}O\left( l \right) \rightleftharpoons HCN\left( {aq} \right) + O{H^ - }\left( {aq} \right) \hfill \\
{K_b} = 1.6 \times {10^{ - 5}} \hfill \\
\end{gathered} $
આપેલ છે. આ સંતુલનનો બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ નીચેના પૈકી ક્યો દર્શાવે છે?
$A_xB_y$, નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા માટે આપેલ વિયોજન અંશ...... થાય.
નિર્બળ બેઇઝના આયનીકરણ અચળાંક ${K_b}$ અને આ બેઇઝના સંયુગ્મ એસિડના આયનીકરણ અચળાંક ${K_a}$ વચ્ચેના સંબંધનું સૂત્ર તારવો.
જો $NH_3$ ના ઉત્પાદન માટેનો સંતુલન અચળાંક $K_c$ હોય તો આ જ તાપમાને $NH_3$ નો વિયોજન અચળાંક.....
$25\,°C$, એ $BOH$, બેઇઝનો સંતુલન અચળાંક $1.0 \times 10^{-12}$ છે. $0.01 \,M$ જલીય દ્રાવણ બેઇઝમાં હાઇડ્રોકસાઇડ આયનની સાંદ્રતા ....... મળશે ?