$t=0$ સમયે, પદાર્થ ${A}$ અને ${B}$ બે ન્યુક્લિયર દ્રવ્યનો બનેલો છે. જ્યાં ${N}_{{A}}(0)=2 {N}_{{B}}(0)$, બંને દ્રવ્યના ક્ષય નિયાતાંક $\lambda$ છે. જ્યાં $A$ નું રૂપાંતર ${B}$ માં અને ${B}$ નું રૂપાંતર ${C}$ માં થાય છે.  ${N}_{{B}}({t}) / {N}_{{B}}(0)$ નો સમય $t$ સાથે થતો ફેરફારનો ગ્રાફ કયો છે?

${N}_{{A}}(0)=$ ${t}=0$ સમયે $A$ ના પરમાણુ 

${N}_{{B}}(0)=$ ${t}=0$ સમયે $B$ ના પરમાણુ 

  • [JEE MAIN 2021]
  • A
    981-a942
  • B
    981-b942
  • C
    981-c942
  • D
    981-d942

Similar Questions

સૂર્ય બધી જ દિશામાં વિકિરણનું ઉત્સર્જન કરે છે. પૃથ્વી પર સેકન્ડ આશરે $1.4$ કિલોવોટ $/  m^2$ વિકિરણનો જથ્થો મેળવે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર $ 1.5 ×10^{11}$ મીટર છે. સૂર્ય એ પ્રતિદિવસ કેટલું દળ ગુમાવશે?. ($1$ દિવસ $=86400$ સેકન્ડ)

મિશ્રણમાં બે રેડિયોએકટિવ તત્વ $A $ અને $B$ ના અર્ધઆયુ અનુક્રમે $20\; sec$ અને $10 \;sec $ છે. પ્રારંભમાં મિશ્રણમાં $ 40\; g $ $A$ અને $160\; g$ $B$ છે. મિશ્રણમાં કેટલા સમય ($sec$ માં) પછી તેમનો જથ્થો સરખો થાય?

  • [AIPMT 2012]

ક્ષયનિયતાંકની વ્યાખ્યા અને એકમ લખો.

જો રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ સમય $T$ છે, તો $ \frac{T}{2} $ સમયે અવિભંજીત ભાગ કેટલો હશે?

એક રેડિયોએક્ટિવ પદાર્થના થોડાક ન્યુક્લિયસ ક્ષય પામે છે. જ્યારે ચોથા ભાગના ન્યુક્લિયસ ક્ષય પામી ગયા હોય અને અડધા ન્યુક્લિયસ ક્ષય પામે તેમના વચ્ચેનો સમય કેટલો થાય?

(જ્યાં $\lambda$ ક્ષય નિયાતાંક છે)

  • [JEE MAIN 2021]