જૈવિક ખાતરોમાં સમાવેશિત છે.

  • A

    નીલ-હરિત લીલ, રાઈઝોબિયમ, અન્ય નાઈટ્રોજન સ્થાયી બેક્ટરિયા એ કવકમૂળ,

  • B

    નીલ-હરિત લીલ, ટ્રાયકોડમાં, રાઈઝોબિયમ અને અન્ય નાઈટ્રોજન સ્થાયી બેક્ટરિયા.

  • C

    રાઈઝોબિયમ, અન્ય નાઈટ્રોજન, સ્થાયી બેક્ટરિયા, $NPV$ અને માયકોરાયજી.

  • D

    નીલહરિત લીલ, રાઈઝોબિયમ, $B$ અને કવક મૂળ

Similar Questions

જમીનની ફળદ્રુપતામાં જૈવિક ખાતરો કેવી રીતે વધારો કરે છે?

સોયાબીનના પાકના ઉત્પાદનમાં વધારો કરવા ……. સજીવ જૈવિક ખાતર તરીકે વપરાય છે.

  • [AIPMT 2011]

કયો સજીવ $N_2$ નું સ્થાપન કરતો નથી ?

સૂક્ષ્મજીવોના ઉપયોગથી રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી શકાય છે. આ કેવી રીતે થઈ શકે છે સમજાવો. 

નીચે પૈકી કેટલા સજીવો નાઈટ્રોજનનું સ્થાપન કરી શકે છે ?

એઝોસ્પાઈરિલિયમ, ગ્લોમસ, નોસ્ટોક, મોનાસ્કસ, પુર્પુરિયસ, યીસ્ટ, એનાબિના, ઓસિલેટોરિયા, એઝેટોબેકટર, ટ્રાયકોડર્મા