કૃત્રિમ ઉપગ્રહમાં સાદા લોલકવાળા ઘડિયાળનો ઉપયોગ કરી શકાય ? શા માટે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ના, કારણકે કૃત્રિમ ઉપગ્રહ વજનરહિત સ્થિતિ અનુભવે છે તેથી અસરકારક ગુરુત્વપ્રવેગ શૂન્ય હોય.

Similar Questions

એક સાદા લોલકનો આવર્તકાળ $1$ મીનીટ છે. જો તેની લંબાઈમાં $44 \%$ નો વધારો કરવામાં આવે તો તેનો નવો આવર્તકાળ કેટલો થશે ?

બે સમાન દોલકો વિચારો કે જે સમાન કંપવિસ્તારથી સ્વતંત્ર એવી રીતે દોલનો કરતાં હોય કે જ્યારે તેમાનું એક દોલક જમણી બાજુએ શિરોલંબ દિશામાં અંત્યસ્થાને $2^o$ નો કોણ બનાવે અને બીજું દોલક તેનાં અંત્યબિંદુ હોય ત્યારે ડાબી બાજુએ શિરોલંબ સાથે $1^o$ નો કોણ બનાવે, તો તે બંને દોલકો વચ્ચેનો કળાતફાવત કેટલો ?

$m$ દળના લોલકને $l$ લંબાઇની દોરી વડે બાંધીને લટકાવતા તે $T$ આવર્તકાળથી સરળ આવર્ત ગતિ કરે છે. જો લોલકને લોલક કરતાં $\frac{1}{4}$ ગણી ઘનતા ધરાવતા પ્રવાહીમાં ડૂબાડીને દોરીની લંબાઈ મૂળ લંબાઈ કરતાં $1 / 3$ ગણી વધારવામાં આવે તો, સરળ આવર્ત ગતિનો આવર્તકાળ કેટલો થાય?

  • [JEE MAIN 2021]

$l$ લંબાઈના સાદા લોલકને સમતોલન સ્થાનથી શિરોલંબ સાથે $\theta$ ખૂણે સ્થાનાંતર કરવવામાં આવે છે. જો તેને મુક્ત કરવામાં આવે તો લોલકના સૌથી નીચેના સ્થાને તેનો વેગ કેટલો થાય?

  • [AIPMT 2000]

બે સાદા લોલક જેની લંબાઈ અનુક્રમે $1\;m$ અને $4\;m$ છે તેને કોઈ સમાન સમયે સમાન દિશામાં થોડુક દોલન  કરવવામાં આવે છે.કેટલા દોલનો પૂર્ણ કર્યા પછી તે સમાન સ્થિતિમાં પાછા આવશે?

  • [JEE MAIN 2013]