આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસનાં શિરોબિંદુઓ પર વિદ્યુતભાર મૂકેલા છે.આ ચોરસના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર $\vec E$ અને વિદ્યુતસ્થિતિમાન $V$ છે.જો $A$ અને $B$ પરના વિદ્યુતભારને $D$ અને $C$ સ્થાને રહેલા વિદ્યુતભાર સાથે અદલા-બદલી કરવામાં આવે, તો ચોરસના કેન્દ્ર પર .......

115-958

  • [AIEEE 2007]
  • A

    $\;\vec E$ બદલાશે, $V$ બદલાશે નહિ.

  • B

    $\;\vec E$ બદલાશે નહિ, પણ $V $ બદલાશે.

  • C

    $\;\vec E$ અને $V $ બંને બદલાશે.

  • D

    $\;\vec E$ અને $V $ બંને બદલાશે નહિ.

Similar Questions

સમકેન્દ્રીય ત્રણ ગોળાકાર કવચની ત્રિજયાઓ $a,b$ અને $c\,\,(a < b < c)$ છે. આ ગોળા પરની વિદ્યુતભાર પૃષ્ઠઘનતા અનુક્રમે $\sigma ,-\;\sigma $ અને$\;\sigma \;$છે.જો $V_A,V_B$ અને $V_C$ એ કવચ પરનું વિદ્યુતસ્થિતિમાન દર્શાવતા હોય,તો $c=a+b$ માટે ____

  • [AIPMT 2009]

એક પાતળા ગોલીય કવચને કોઈક ઉદૂગમથી વિધુતભારિત કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે બિંદુઓ $C$ અને $P$ વચ્યે સ્થિતિમાનનો તફાવત ( $V$ માં). . . . . . . . છે.

$\left[\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \text { $SI$ એકમ }\right]$

  • [NEET 2024]

અણુના ન્યુક્લિયસ $(Z = 50),$ ની ત્રિજ્યા $9 \times  10^{-13}\ m,$ તો તેના પૃષ્ઠ પરનું સ્થિતિમાન ....... હશે.

વિદ્યુતસ્થિતિમાન સદિશ છે કે અદિશ ?

જો $y -$ અક્ષ પર $y=-a$ પર $y=+a$ પર બે એક સરખાં ધન ચાર્જ મુકવામાં આવે છે. આ સ્થિતિમાં $x$ અક્ષ પર સ્થિતિમાનનો આલેખ કેટલો મળશે ?