આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસનાં શિરોબિંદુઓ પર વિદ્યુતભાર મૂકેલા છે.આ ચોરસના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર $\vec E$ અને વિદ્યુતસ્થિતિમાન $V$ છે.જો $A$ અને $B$ પરના વિદ્યુતભારને $D$ અને $C$ સ્થાને રહેલા વિદ્યુતભાર સાથે અદલા-બદલી કરવામાં આવે, તો ચોરસના કેન્દ્ર પર .......

115-958

  • [AIEEE 2007]
  • A

    $\;\vec E$ બદલાશે, $V$ બદલાશે નહિ.

  • B

    $\;\vec E$ બદલાશે નહિ, પણ $V $ બદલાશે.

  • C

    $\;\vec E$ અને $V $ બંને બદલાશે.

  • D

    $\;\vec E$ અને $V $ બંને બદલાશે નહિ.

Similar Questions

બિંદુવત્ વિધુતભાર $\mathrm{Q}$ માટે અંતર $\mathrm{r}$ સાથે સ્થિતિમાનનો ફેરફાર અને વિધુતક્ષેત્રના ફેરફારનો આલેખ દોરો.

રેખીય વિધુતભારથી ઘનતા $\lambda $ અને ${{r_0}}$ બિજ્યા ધરાવતા અનંત નળાકાર માટે સમસ્થિતિમાનનું સમીકરણ શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2L$ લંબાઇના ચોરસનાં શિરોબિંદુઓ પર $ +q,+q,-q $ અને $-q$  વિદ્યુતભારો મૂકેલા છે, $+q $ અને $-q$ વિદ્યુતભારોના મઘ્યબિંદુ $ A$ આગળ વિદ્યુતસ્થિતિમાન કેટલું મળે?

  • [AIPMT 2011]

બે સમાન અને વિરૂદ્ધ વિજભારો અને જોડતી રેખાના સમચેદી ના કોઈ પણ બિંદુ આગળ.......

વિદ્યુતભાર $+ q$ અને $-\,3q$ ને $100\,cm$ દૂર મૂકેલા છે. $+ q$ વિદ્યુતભારથી બંને વિદ્યુતભારની વચ્ચે કેટલા અંતરે($cm$ માં) વિદ્યુતસ્થિતિમાન શૂન્ય થાય?

  • [AIIMS 2011]