નીચે આપેલ વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ મૃતપોષીઓ 

$(ii)$ પોષકસ્તર

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જે સજીવો મૃત કાર્બનિક દ્રવ્યો કે મૃત અવશેષી ધટકોના વિંઘટન દ્વારા પોષણ મેળવે છે તેઓને મૃતપોષીઓ કહે છે.

દરેક સજીવ પોષણ કે ખોરાકના સ્રોત પર આધારિત આહારશૃંખલામાં ચોક્કસ સ્થાન લે છે જેને તેમના પોપકસ્તર તરીકે ઓળખવામાં આવે છે.

Similar Questions

તળાવ નિવસનતંત્રમાં પ્રાણી પ્લવકોને .સ્થાને મૂકી શકાય. 

નીચેની આહાર શૃંખલામાં શક્ય કડી ઓળખો.

વનસ્પતિ $\to$ કીટક $\to$ દેડકો $\to$ $A$ $\to$ સમડી .

  • [AIPMT 2012]

પ્રાથમિક ઉત્પાદકતા શું છે ? એવાં પરિબળો (કારકો)નું સંક્ષિપ્ત વર્ણન આપો જે પ્રાથમિક ઉત્પાદકતા પર અસર કરે છે. 

જલજ નિવસનતંત્રમાં મૃદૃકાય ક્યાં પોષકસ્તરમાં આવે છે ?

નિવસનતંત્રને શું થશે જો 

$(a)$ બધા જ ઉત્પાદકોને દૂર કરવામાં આવે.

$(b)$ તૃણાહારી સ્તરના બધા સજીવોને દૂર કરવામાં આવે.

$(c)$ બધી જ ઉચ્ચ માંસાહારી વસ્તીને દૂર કરવામાં આવે.