નીચે આપેલ વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ મૃતપોષીઓ
$(ii)$ પોષકસ્તર
જે સજીવો મૃત કાર્બનિક દ્રવ્યો કે મૃત અવશેષી ધટકોના વિંઘટન દ્વારા પોષણ મેળવે છે તેઓને મૃતપોષીઓ કહે છે.
દરેક સજીવ પોષણ કે ખોરાકના સ્રોત પર આધારિત આહારશૃંખલામાં ચોક્કસ સ્થાન લે છે જેને તેમના પોપકસ્તર તરીકે ઓળખવામાં આવે છે.
$DFC$ માટે અયોગ્ય વિધાન શો છે?
$Grazing\, food \,chain$ (ચરીય-આહાર શૃંખલા) ને કેટલા પોષકસ્તરોમાં વિભાજીત કરી શકાય
નિવસનતંત્ર માટે શું સાચું છે? .
અવશેષીય ઘટકોની આહાર શૃંખલા કે આહાર જાળની શરૂઆત કરતા સજીવોને ઓળખો.
એક આહાર જાળું.