નીચે આપેલ વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ મૃતપોષીઓ 

$(ii)$ પોષકસ્તર

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જે સજીવો મૃત કાર્બનિક દ્રવ્યો કે મૃત અવશેષી ધટકોના વિંઘટન દ્વારા પોષણ મેળવે છે તેઓને મૃતપોષીઓ કહે છે.

દરેક સજીવ પોષણ કે ખોરાકના સ્રોત પર આધારિત આહારશૃંખલામાં ચોક્કસ સ્થાન લે છે જેને તેમના પોપકસ્તર તરીકે ઓળખવામાં આવે છે.

Similar Questions

$DFC$ માટે અયોગ્ય વિધાન શો છે?

$Grazing\, food \,chain$ (ચરીય-આહાર શૃંખલા) ને કેટલા પોષકસ્તરોમાં વિભાજીત કરી શકાય

નિવસનતંત્ર માટે શું સાચું છે? .

  • [AIPMT 1998]

અવશેષીય ઘટકોની આહાર શૃંખલા કે આહાર જાળની શરૂઆત કરતા સજીવોને ઓળખો.

એક આહાર જાળું.