સાયું વિધાન પસંદ કરો.

  • A

    ન્યુક્લિયર બળો પ્રબળ બને જો ન્યુક્લિયસ ન્યુટ્રોનની સરખામણીએ ઘણાં વધુ પ્રોટોન ધરાવે છે.

  • B

    ન્યુક્લિયર બળો પ્રબળ બને જો ન્યુક્લિયસ પ્રોટોનની સરખામણીએ ઘણાં વધુ પ્રોટોન ધરાવે છે.

  • C

    $82$ કરતાં ઓછાં પરમાણ્વીય સંખ્યાવાળા ન્યુક્લિયસો ઓછી વિઘટન ક્ષમતા ધરાવે.

  • D

    ન્યુક્લિયર બળો નબળા બને છે જો ન્યુક્લિયસ વધુ પ્રમાણામાં ન્યુક્લિયોનની સંખ્યા ધરાવે.

Similar Questions

ન્યુકિલયસ $_{13}^{27}\,Al$ અને $_{52}^{125}\,Te$ ત્રિજયાનો ગુણોત્તર કેટલો થાય?

ન્યુક્લિયર ભૌતિકવિજ્ઞાનમાં દળનો એકમ જણાવી તેની વ્યાખ્યા લખો અને તે કેટલા કિલોગ્રામને સમતુલ્ય છે ? 

પરમાણુને કેવી રીતે દર્શાવવામાં આવે છે ? શાથી ?

ન્યુકિલયર બળ...

  • [AIPMT 1990]

ન્યુક્લીયસની નીચેનામાંથી કઈ જોડી સમન્યુટ્રોનિક (આઇસોટોન) છે?

  • [AIPMT 2005]