સાયું વિધાન પસંદ કરો.

  • A

    ન્યુક્લિયર બળો પ્રબળ બને જો ન્યુક્લિયસ ન્યુટ્રોનની સરખામણીએ ઘણાં વધુ પ્રોટોન ધરાવે છે.

  • B

    ન્યુક્લિયર બળો પ્રબળ બને જો ન્યુક્લિયસ પ્રોટોનની સરખામણીએ ઘણાં વધુ પ્રોટોન ધરાવે છે.

  • C

    $82$ કરતાં ઓછાં પરમાણ્વીય સંખ્યાવાળા ન્યુક્લિયસો ઓછી વિઘટન ક્ષમતા ધરાવે.

  • D

    ન્યુક્લિયર બળો નબળા બને છે જો ન્યુક્લિયસ વધુ પ્રમાણામાં ન્યુક્લિયોનની સંખ્યા ધરાવે.

Similar Questions

ન્યુકિલયસ $_{13}^{27}\,Al$ અને $_{52}^{125}\,Te$ ત્રિજયાનો ગુણોત્તર કેટલો થાય?

હિલીયમ અને સલ્ફરનો અણુભાર $4$ અને $32$ છે. સલ્ફરના ન્યુકિલયસની ત્રિજયા હિલીયમના ન્યુકિલયસની ત્રિજયા કરતાં કેટલા ગણી હોય?

  • [AIPMT 1995]

ન્યૂટ્રૉન-ન્યૂટ્રૉન વચ્ચે કયા પ્રકારનું બળ લાગે ? 

ન્યુકિલયસ બે ભાગમાં વિભાજીત થાય છે જેમનાં વેગનો ગુણોત્તર $2:1$ છે. તેમના ન્યુક્લિયસની ત્રિજયાનો ગુણોત્તર કેટલો હશે?

  • [AIPMT 1996]

સ્થિર પડેલ અસ્થાયી ન્યુક્લિયસ બે ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે જેમના વેગનો ગુણોત્તર $8:27$ છે, તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે?

  • [JEE MAIN 2018]