શરદીનાં સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો
રહાઈનોવાઈરસ દ્વારા શરદી થાય છે
રૂહાઈનોવાઈરસ નાક, શ્વસનમાર્ગ અને ફેફસાંને અસર કરે છે
શરદીમાં નાક બંધ થાય છે, તેમાંથી સ્ત્રાવ થાય છે, ગળામાં દુઃખાવો, કફ, માથામાં દુઃખાવો, થાક વગેરે થાય છે
ચેપગ્રસ્ત વ્યક્તિની છીંક અથવા દુષીત સાધનો શરદીનો ચેપ લગાડી શકે છે
રેસર્પિનનું અણુસૂત્ર ....... છે.
કયા રોગના ઉપાયમાં ચેપી વ્યક્તિના સંપર્કમાં ન આવવું ?
$DPT$ કોની સામે પ્રતિકારકતા પૂરી પાડે છે?
ફોલીક એસિડની ખામીને કારણે નોંધપાત્ર સંખ્યામાં લસિકાકણો ઘટી જાય છે. આ રોગને શું કહે છે?
સાચું શોધો.