શરદીનાં સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો

  • A

    રહાઈનોવાઈરસ દ્વારા શરદી થાય છે

  • B

    રૂહાઈનોવાઈરસ નાક, શ્વસનમાર્ગ અને ફેફસાંને અસર કરે છે 

  • C

    શરદીમાં નાક બંધ થાય છે, તેમાંથી સ્ત્રાવ થાય છે, ગળામાં દુઃખાવો, કફ, માથામાં દુઃખાવો, થાક વગેરે થાય છે

  • D

    ચેપગ્રસ્ત વ્યક્તિની છીંક અથવા દુષીત સાધનો શરદીનો ચેપ લગાડી શકે છે

Similar Questions

$Black\,\, death$ રોગ થવા માટે જવાબદાર રોગકારકને ઓળખો.

કોલોસ્ટ્રમ કયાં એન્ટીબોડી ભરપુર પ્રમાણમાં ઘરાવે છે?

વિશ્વ $AIDS$ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

નીચેના વાક્યો વાંચો

$1.$ ડિસેન્ટ્રી, પ્લેગ અને ડિપ્ટેરીયા બેક્ટરીયાથી થતાં રોગો છે.

$2.$ સાલ્મોનેલા ટાયફી શ્વસનતંત્રને સીધી અસર કરે છે.

$3.$ દૂષિત પાણી પીવાથી અમીબીયાસીસ અને એસ્કેરિયાસીસ જેવારોગો થાય.

$4.$ હાથીપગોમાં આંતરીક રૂધિરસ્ત્રાવ, એનેમીયા અને સ્નાયુનોદુ:ખાવો સતત રહ્યા કરે છે.

સાચા વિધાનો યુક્ત વિકલ્પ

નાના મગજના ચેતાકોષો પર કાર્ય કરતું પીડાનાશક ઔષધ  કયું છે?