શરદીનાં સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો

  • A

    રહાઈનોવાઈરસ દ્વારા શરદી થાય છે

  • B

    રૂહાઈનોવાઈરસ નાક, શ્વસનમાર્ગ અને ફેફસાંને અસર કરે છે 

  • C

    શરદીમાં નાક બંધ થાય છે, તેમાંથી સ્ત્રાવ થાય છે, ગળામાં દુઃખાવો, કફ, માથામાં દુઃખાવો, થાક વગેરે થાય છે

  • D

    ચેપગ્રસ્ત વ્યક્તિની છીંક અથવા દુષીત સાધનો શરદીનો ચેપ લગાડી શકે છે

Similar Questions

રેસર્પિનનું અણુસૂત્ર ....... છે.

કયા રોગના ઉપાયમાં ચેપી વ્યક્તિના સંપર્કમાં ન આવવું ?

$DPT$ કોની સામે પ્રતિકારકતા પૂરી પાડે છે?

ફોલીક એસિડની  ખામીને કારણે નોંધપાત્ર સંખ્યામાં લસિકાકણો ઘટી જાય છે. આ રોગને શું કહે છે?

સાચું શોધો.