એઈડ્ઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? .

  • [AIPMT 2010]
  • A

    એઇઝના દર્દી સાથે ખોરાક ખાવાથી $HIV$ નો ચેપ લાગે છે.

  • B

    નશીલા દ્રવ્યોનું સેવન કરવાથી આદત ધરાવતી વ્યક્તિને $HIV$ નો ચેપ ઓછો લાગે છે.

  • C

    પૂરતી સંભાળ લેવામાં આવે અને પૂરતું પોષણ આપવામાં આવે તો એઈઝના દર્દી સંપૂર્ણ સો ટકા સ્વસ્થ થઈ જાય.

  • D

    $HIV$ રીટ્રોવાઈરસ મદદકર્તા ટી-કોષોમાં દાખલ થઈ તેમનું પ્રમાણ ઘટાડે છે.

Similar Questions

પ્રત્યારોપણ નિષ્ફળતા ...... ને કારણે હોય છે.

પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..

મોર્ફિન એ.........

ધુમ્રપાન સંબંધીત રોગો કયા નથી?

$(1)$ ફેફસાનું કેન્સર  $(2) $ બ્રોન્કાઈટીસ  $(3)$ એમ્ફિસેમા  $(4)$ કોરોનેરી હદયરોગ  $(5)$ જઠરના ચાંદા  $(6)$ મૂત્રાશયનું કેન્સર  $(7)$ ગળાનું કેન્સર

નીચેના પૈકી કયો વાઈરસજન્ય રોગ છે?