એઈડ્ઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? .
એઇઝના દર્દી સાથે ખોરાક ખાવાથી $HIV$ નો ચેપ લાગે છે.
નશીલા દ્રવ્યોનું સેવન કરવાથી આદત ધરાવતી વ્યક્તિને $HIV$ નો ચેપ ઓછો લાગે છે.
પૂરતી સંભાળ લેવામાં આવે અને પૂરતું પોષણ આપવામાં આવે તો એઈઝના દર્દી સંપૂર્ણ સો ટકા સ્વસ્થ થઈ જાય.
$HIV$ રીટ્રોવાઈરસ મદદકર્તા ટી-કોષોમાં દાખલ થઈ તેમનું પ્રમાણ ઘટાડે છે.
ટાઇફોઇડ કઈ વયજૂથની વ્યક્તિઓમાં સામાન્ય છે?
કોણે આરોગ્યની સારી પ્રકૃતિ પરિપકલ્પનાને થર્મોમીટરની મદદથી શ્યામપિત્ત ધરાવતા વ્યકિતનું સામાન્ય દૈહિક તાપમાન દર્શાવીને નકારી કાઢી?
નીચેનામાંથી કઈ પ્લાઝમોડિયમની પુખ્તાવસ્થા છે?
આ અંગનું કદ જન્મ સમયે મોટું હોય છે, પરંતુ ઉંમર વધવાની સાથે તે નાનું થતું જાય છે.
આપેલ આકૃતિ એ કયો રોગ દર્શાવે છે?