અસંગત દૂર કરો.
અધિજમ્ભ
જનનદઢકો
અધોજમ્ભ
પ્રથમજમ્ભ
નીચેનામાંથી કેટલી રચનાઓ વંદામાં ઉત્સર્જન સાથે સંકળાયેલ છે. મૂત્રપિંડ, માલિપઘિયન નલિકા, મેદકાયો, સૂંઢગ્રંથિ, નેફોસાઈટ્સ, યુરિકોઝ ગ્રંથિ
વંદાના રુધિરાભિસરણતંત્રનું વર્ણન કરો.
નીચેની આકૃતિમાં અધોજમ્ભ કયું છે ?
તે વંદામાં જોવા મળતી સહાયક પાચક ગ્રંથી છે.
વંદાનું રુધિર શ્વસનરંજક દ્રવ્ય ધરાવતું નથી. એટલે કે .........