$0.05$ $M$ એમોનિયા દ્રાવણનો આયનીકરણ અંશ અને $pH$ નક્કી કરો. એમોનિયાનો આયનીકરણ અચળાંક કોષ્ટક $7.7$ માંથી લઈ શકાશે. વળી, એમોનિયાના સંયુગ્મ ઍસિડનો આયનીકરણ અચળાંક પણ ગણો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

એમોનિયાનું પાણીમાં આયનીકરણ નીચેના સમીકરણથી દર્શાવી શકાય.

$NH _{3}+ H _{2} O \rightleftharpoons NH _{4}^{+}+ OH ^{-}$

આપણે હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા ગણવા સમીકરણ $(7.33)$ નો ઉપયોગ કરીએ.

$\left[ OH ^{-}\right]= c \alpha=0.05 \alpha$

$K_{ b }=0.05 \alpha^{2} /(1-\alpha)$

$\alpha$ નું મૂલ્યો ઓછું છે માટે દ્વિઘાત સમીકરણને $1$ ની સરખામણીમાં $\alpha$ ને સમીકરણની જમણી બાજુએ છેદને બરાબર એક ગણીને દ્વિઘાત સમીકરણ સરળ બનાવી શકીએ.

આમ,

$K_{ b }= c \alpha^{2}$ અથવા $\alpha=\sqrt{\left(1.77 \times 10^{-5} / 0.05\right)}$ $=0.018$

$\left[ OH ^{-}\right]= c \alpha=0.05 \times 0.018=9.4 \times 10^{-4} \,M$

$\left[ H ^{+}\right]=K_{ w } /\left[ OH ^{-}\right]=10^{-14} /\left(9.4 \times 10^{-4}\right)$

$=1.06 \times 10^{-11}$

$pH =-\log \left(1.06 \times 10^{-11}\right)=10.97$

હવે, સંયુગ્મ ઍસિડ-બેઇઝ સંબંધનો ઉપયોગ કરીને

$K_{ a } \times K_{ b }=K_{ w }$

$NH _{3}$ માટેનું $K_{ b }$ નું મૂલ્ય કોષ્ટક માંથી મેળવીને કરી શકીએ.

Base $K _{ b }$
Dimethylamine, $\left( CH _{3}\right)_{2} NH$ $5.4 \times 10^{-4}$
Triethylamine, $\left( C _{2} H _{5}\right)_{3} N$ $6.45 \times 10^{-5}$
Ammonia, $NH _{3}$ or $NH _{4} OH$ $1.77 \times 10^{-5}$
Quinine, ( $A$ plant product) $1.10 \times 10^{-6}$
Pyridine, $C _{5} H _{5} N$ $1.77 \times 10^{-9}$
Aniline, $C _{6} H _{5} NH _{2}$ $4.27 \times 10^{-10}$
Urea, $CO \left( NH _{2}\right)_{2}$ $1.3 \times 10^{-14}$

સંયુગ્મ ઍસિડ $NH _{4}^{+}$ ની સાંદ્રતા પણ નક્કી કરી શકીએ.

$K_{ a }=K_{ w } / K_{ b }=10^{-14} / 1.77 \times 10^{-5}$

$=5.64 \times 10^{-10}$

Similar Questions

$0.005$ $M$ કોડિન $\left( C _{18} H _{21} NO _{3}\right)$ દ્રાવણની $pH$ $9.95$ છે. તેનો આયનીકરણ અચળાંક ગણો અને $p K_{ b }$ પણ ગણો.

${H_2}C{O_3}$ ના જલીય દ્રાવણમાં તેના આયનીકરણ અચળાંક ${K_1} = 4.2 \times {10^{ - 7}}$ અને ${K_2} = 4.8 \times {10^{ - 11}}$ છે. કાબોનિક એસિડના $0.034$ $M$ સંતૃપ્ત દ્રાવણમાં કયું વિધાન સાચું હશે ?

$\alpha =1\%$ અને $K_a =1.8\times 10^{-5}$ ધરાવતા એસિટિક એસિડના $1$ લિટર દ્રાવણમાં તેનો જથ્થો .............$g$ થશે.

મોનોએસિડીક નિર્બળ બેઇઝ $MOH$ નું વિયોજન અચળાંક મૂલ્ય $1.8 \times 10^{-5}$ છે. તો તેના $0.1 \,M$ દ્રાવણમાં $OH^-$ આયનની સાંદ્રતા.......?

$25\,°C $ તાપમાને $ HCN $ નિર્બળ એસિડ માટે સાચું વિધાન ?