વંદો માનવ માટે હાનિકારક છે. સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વંદાની ઘણી બધી જાતિઓ જંગલી હોય છે અને તેનું કોઈ આર્થિક મહત્ત્વ નથી. કેટલીક જાતિઓ મનુષ્યની વસાહતના સ્થાને અથવા તેની આજુબાજુ ઉછેર પામે છે. તે ઉપદ્રવી તરીકે કાર્ય કરે છે, કારણ કે તે ખોરાકને નષ્ટ કરે છે તથા તેને દુર્ગંધયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો દ્વારા ખોરાકને દૂષિત કરે છે. ખોરાકને દૂષિત કરીને અનેક બૅક્ટરિયલ રોગોનો ફેલાવો કરે છે.

Similar Questions

નીચે આપેલ લક્ષણો પૈકી કયું લક્ષણ વંદા (પેરિપ્લેનેટા અમેરિકાના) માં જોવા મળતું નથી?

  • [NEET 2016]

નીચે આપેલી આકૃતિમાં $X, Y, Z$ ના ભાગ ને ઓળખો.

$X , Y, Z$

વંદામાં આવેલ મુખાંગો .........માટે આવેલા હોય છે.

વંદામાં યકૃતીય અથવા જઠરીય અંધાંત્રોનું સ્થાન ઓળખો.

આપેલ શૃંખલાઓમાં સુમેળ ન થતા હોય તેને અંકિત કરો.

પ્રોટોનેમા (પૂર્વ ઉરસ) : મધ્ય ઉરસ : પશ્વ ઉરસ : કક્ષ