''ખોરાપણું'' ને એક ઉદાહરણ સહિત સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ખોરાપણું : જયારે તેલ અથવા ચરબીનું ઑક્સિડેશન થાય ત્યારે તે ખોટું થઈ જાય છે અને તેની વાસ તથા સ્વાદ બદલાઈ જાય છે.

જેમ કે ચિપ્સ (કાતરી) બનાવવાવાળા ચિપ્સનું ઑક્સિડેશન થતું અટકાવવા માટે બેંગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુનો મારો કરવામાં આવે છે (નાઇટ્રોજન પૈકિંગ).

Similar Questions

વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે ? આ પ્રક્રિયાઓ માટેનાં સમીકરણો લખો. 

શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા શાથી ગણવામાં આવે છે ? સમજાવો.

વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે ? આ પ્રક્રિયાઓ માટેનાં સમીકરણો લખો.

નીચે દર્શાવેલ પ્રક્રિયાઓમાં ઑક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થોને ઓળખો.

$(i)$ $4 Na ( s )+ O _{2}( g ) \rightarrow 2 Na _{2} O ( s )$

$(ii)$ $CuO ( s )+ H _{2}( g ) \rightarrow Cu ( s )+ H _{2} O ( l )$

''ક્ષારણ'' ને એક ઉદાહરણ સહિત સમજાવો.