શા માટે ઊર્જાના એકીકરણનો દર તૃણાહારીઓના સ્તરે થાય તેને દ્વિતીયક ઉત્પાદકતા કહે છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઊર્જાના એકીકરણનો દર તૃણાહારીઓના સ્તરે થાય તેને દ્વિતીયક ઉત્પાદકતા કહે છે. કારણ કે પછીના પોષકસ્તર (ઉપભોગીઓ)ને પોષણ માટે જે જૈવભાર પ્રાપ્ત થાય છે તે સ્વોપજીવીઓ (વનસ્પતિઓ) દ્વારા પ્રાપ્ત થયેલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી પ્રાપ્ત થાય છે.

Similar Questions

આકૃતિમાં આપેલ ખાનાંઓમાં પોષકસ્તરો $(1, 2, 3$ અને $4)$ ને પૂર્ણ કરો.

દરિયાઈ જલજ નિવસનતંત્રનો ઉપરનો ભાગ શું ધરાવે છે?

  • [AIPMT 1998]

સર્વભક્ષીઓ કયાં પોષકસ્તરના સભ્યોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે?

નિવસનતંત્રમાં તૃતીય પોષકસ્તરમાં તેનો સમાવેશ થાય છે.

સ્થલજ નિવસનતંત્રમાં ........... પ્રકારની આહાર શૃંખલા દ્વારા વધુ ઊર્જામાં પ્રવાહીત થાય છે.