- Home
- Standard 12
- Biology
12.Ecosystem
easy
શા માટે ઊર્જાના એકીકરણનો દર તૃણાહારીઓના સ્તરે થાય તેને દ્વિતીયક ઉત્પાદકતા કહે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
ઊર્જાના એકીકરણનો દર તૃણાહારીઓના સ્તરે થાય તેને દ્વિતીયક ઉત્પાદકતા કહે છે. કારણ કે પછીના પોષકસ્તર (ઉપભોગીઓ)ને પોષણ માટે જે જૈવભાર પ્રાપ્ત થાય છે તે સ્વોપજીવીઓ (વનસ્પતિઓ) દ્વારા પ્રાપ્ત થયેલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી પ્રાપ્ત થાય છે.
Standard 12
Biology