પરાગનયનની ક્રિયામાં કોણ વહન પામે છે ?

  • A

    પુષ્પ

  • B

    બીજાશય

  • C

    અંડક

  • D

    પરાગરજ

Similar Questions

એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે  ...... કહે છે.

પરાગનયન એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.

અસત્ય વિધાન ઓળખો

.......... વનસ્પતિઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.

કિટપરાગીત વનસ્પતિને ઓળખો.