નીચે મુજબ બે વિધાનો આપેલા છે. જે પૈકી એકનું કથન $A$ અને બીજાનું કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવે છે.

કથન $A :$ ન્યુકલાઇડની ન્યુકિલયર ધનતા ${ }_5^{10} B ,{ }_3^6 Li ,{ }_{26}^{56} Fe ,{ }_{10}^{20} Ne$ અને ${ }_{83}^{200} Bi$ ને $\rho_{ Bi }^{ N } > \rho_{ Fe _e}^{ N } > \rho_{ Ne }^{ N } > \rho_{ B }^{ N } > \rho_{ Li }^{ N }$ પ્રમાણે ગોઠવવામાં આવે છે.

કથન $B :$ ન્યુકિલયસની ત્રિજ્યા $R$ તેના દળાક $A$ સાથે $R=R_0 A^{1 / 3}$ (જ્યાં $R _0$ અચળાંક છે) મુજબ સંકળાયેલી છે. ઉપર્યુંકત કથનના સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [JEE MAIN 2023]
  • A

    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી આપે છે.

  • B

    $A$ ખોટું છે પણ $R$ સાચું છે.

  • C

    $A$ સાચું છે પણ $R$ ખોટું નથી.

  • D

    $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી આપતું નથી. 

Similar Questions

$R=R_{0} A^{1 / 3},$ સંબંધ, જ્યાં $R_0$, એ અચળાંક અને $A$ એ ન્યુક્લિયસનો દળાંક છે, પરથી દર્શાવો કે ન્યુક્લિયર દ્રવ્યની ઘનતા લગભગ અચળ હોય છે (એટલે કે $A$ પર આધારિત નથી). 

પરમાણુને કેવી રીતે દર્શાવવામાં આવે છે ? શાથી ?

સાયું વિધાન પસંદ કરો.

${ }_{6} C^{13}$ અને ${ }_{7} N^{14}$ ન્યુક્લિયસ એ ......

  • [AIPMT 1990]

ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યાનું સૂત્ર લખો.