નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો.

$A.$ દરેક તત્વમાં પરમાણુઓ લાક્ષણિક વર્ણપટ્ટનું ઉત્સર્જન કરે છે. 

$B.$ બોહરના મોડલ અનુસાર હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન કોઇ એક સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરે. 

$C.$ ન્યૂક્લિયર પરમાણુ પદાર્થની ઘનતા ન્યુક્લિયસના પરિમાણ પર આધારિત છે.

$D.$ મુક્ત ન્યુટ્રોન સ્થિર હોય પરંતુ મુક્ત પ્રોટોનનો ક્ષય શક્ય છે.

$E.$ રેડિયોએક્ટિવિટી એ ન્યુક્લીયસની અસ્થિરતા દર્શાવે છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

  • [JEE MAIN 2021]
  • A

    માત્ર $A,B$ અને $E$

  • B

    માત્ર $B$ અને $D$

  • C

    માત્ર $A, C$ અને $E$

  • D

    $A,B, C,D$ અને $E$

Similar Questions

$R=R_{0} A^{1 / 3},$ સંબંધ, જ્યાં $R_0$, એ અચળાંક અને $A$ એ ન્યુક્લિયસનો દળાંક છે, પરથી દર્શાવો કે ન્યુક્લિયર દ્રવ્યની ઘનતા લગભગ અચળ હોય છે (એટલે કે $A$ પર આધારિત નથી). 

જો $_{13}^{27}\,\,Al$ ની ત્રિજ્યા $3.6$ ફર્મીં હોય ત્યારે $_{52}^{125}\,\,Te$ ન્યુક્લિયસની ત્રિજ્યા ........ ફર્મીં થશે.

$_{13}Al^{27}$ અને $_{52}Te^{125 }$ ન્યુક્લિયસની ત્રિજ્યાના ગુણોત્તર શોધો.

ન્યુક્લિયર ભૌતિકવિજ્ઞાનમાં દળનો એકમ જણાવી તેની વ્યાખ્યા લખો અને તે કેટલા કિલોગ્રામને સમતુલ્ય છે ? 

પરમાણુ દળના એકમ અને તેની વ્યાખ્યા લખો.