નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો.

$A.$ દરેક તત્વમાં પરમાણુઓ લાક્ષણિક વર્ણપટ્ટનું ઉત્સર્જન કરે છે. 

$B.$ બોહરના મોડલ અનુસાર હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન કોઇ એક સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરે. 

$C.$ ન્યૂક્લિયર પરમાણુ પદાર્થની ઘનતા ન્યુક્લિયસના પરિમાણ પર આધારિત છે.

$D.$ મુક્ત ન્યુટ્રોન સ્થિર હોય પરંતુ મુક્ત પ્રોટોનનો ક્ષય શક્ય છે.

$E.$ રેડિયોએક્ટિવિટી એ ન્યુક્લીયસની અસ્થિરતા દર્શાવે છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

  • [JEE MAIN 2021]
  • A

    માત્ર $A,B$ અને $E$

  • B

    માત્ર $B$ અને $D$

  • C

    માત્ર $A, C$ અને $E$

  • D

    $A,B, C,D$ અને $E$

Similar Questions

${ }_{11} N a^{23}$ ન્યુક્લિયસમાં પ્રોટોન, ન્યૂટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

  • [AIPMT 1991]

$\frac{1}{2} mv ^{2}$ ઊર્જા ધરાવતાં $Ze$ કણનું વિદ્યુતભાર ધરાવતા ભારે ન્યુક્લિયર ટાર્ગેટ પર પ્રતાંડન કરતાં $\alpha$ કણનું સૌથી નજીકનાં સ્થાનનું અંતર (distance of closest approach) કોના સમપ્રમાણમાં હોય?

સ્થિર પડેલ અસ્થાયી ન્યુક્લિયસ બે ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે જેમના વેગનો ગુણોત્તર $8:27$ છે, તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે?

  • [JEE MAIN 2018]

આયર્ન (લોખંડ)ના ન્યુક્લિયસ માટે દળ $55.85 \,u$ અને $A= 56$ આપેલ છે. તેના ન્યુક્લિયસની ઘનતા શોધો.

$U^{235}$ અને $U^{238}$ સમસ્થાનિકના નમૂના માટે ક્યું સાચું છે?