નીચે બે વિધાનો આપેલા છે:

કથન $I$: જો $BOD$ એ $4\,ppm$ અને ઓગળેલ ઓકિસજન એ $8\,ppm$ હોય તો, આ સારી ગુણવત્તાવાળું પાણી છે.

કથન $II$: ઝિંક અને નાઈટ્રેટ ક્ષારો દરેકની સાંદ્વતાઓ $5\,ppm$ હોય તો,આ સારી ગુણવત્તાવાળું પાણી છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ, કરો.

  • [JEE MAIN 2023]
  • A

    બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.

  • B

    વિધાન $I$ ખોટું છે. પરંતુ વિધાન $II$ સાચું છે.

  • C

    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.

  • D

    વિધાન $I$ સાચું છે.પરંતુ વિધાન $II$ ખોટું છે.

Similar Questions

એક તળાવમાં મોટી સંખ્યામાં મરેલી માછલીઓ તરતી જોવા મળી, તેમાં કોઈ ઝેરી પદાર્થ ન હતો, પરંતુ  વિપુલ પ્રમાણમાં જલીય વનસ્પતિ જોવા મળી. માછલીઓના મરવાના કારણો સૂચવો. 

ક્લોરોફ્લોરોકાર્બન $(CFC)$ દ્વારા ઓઝોન વાયુનું ખંડન કેવી રીતે થાય છે ?

લીલી વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન આપે છે છતાં પણ કાર્બન ડાયોક્સાઇડને ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર ગણવામાં આવે છે. - શાથી ? 

પાણીનું $BOD$ મૂલ્ય માપવાની જરૂરિયાત શા માટે છે ?

ખાલી જગ્યા પૂરો :

$(1)$ જે પદાર્થ પ્રદૂષણ ફેલાવે છે તેને .......... કહે છે.

$(2)$ $DDT$ નું પૂરું નામ ............. છે.

$(3)$ દરિયાની સપાટીથી $10\, km$ થી $50\, km$ વચ્ચે આવેલા આવરણને ......... કહે છે.

$(4)$ સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોને પૃથ્વી સુધી આવતા ....... રોકે છે.