નીચે બે વિધાનો આપેલા છે:
કથન $I$: જો $BOD$ એ $4\,ppm$ અને ઓગળેલ ઓકિસજન એ $8\,ppm$ હોય તો, આ સારી ગુણવત્તાવાળું પાણી છે.
કથન $II$: ઝિંક અને નાઈટ્રેટ ક્ષારો દરેકની સાંદ્વતાઓ $5\,ppm$ હોય તો,આ સારી ગુણવત્તાવાળું પાણી છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ, કરો.
બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
વિધાન $I$ ખોટું છે. પરંતુ વિધાન $II$ સાચું છે.
બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
વિધાન $I$ સાચું છે.પરંતુ વિધાન $II$ ખોટું છે.
એક તળાવમાં મોટી સંખ્યામાં મરેલી માછલીઓ તરતી જોવા મળી, તેમાં કોઈ ઝેરી પદાર્થ ન હતો, પરંતુ વિપુલ પ્રમાણમાં જલીય વનસ્પતિ જોવા મળી. માછલીઓના મરવાના કારણો સૂચવો.
ક્લોરોફ્લોરોકાર્બન $(CFC)$ દ્વારા ઓઝોન વાયુનું ખંડન કેવી રીતે થાય છે ?
લીલી વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન આપે છે છતાં પણ કાર્બન ડાયોક્સાઇડને ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર ગણવામાં આવે છે. - શાથી ?
પાણીનું $BOD$ મૂલ્ય માપવાની જરૂરિયાત શા માટે છે ?
ખાલી જગ્યા પૂરો :
$(1)$ જે પદાર્થ પ્રદૂષણ ફેલાવે છે તેને .......... કહે છે.
$(2)$ $DDT$ નું પૂરું નામ ............. છે.
$(3)$ દરિયાની સપાટીથી $10\, km$ થી $50\, km$ વચ્ચે આવેલા આવરણને ......... કહે છે.
$(4)$ સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોને પૃથ્વી સુધી આવતા ....... રોકે છે.