નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.
કથન $A :$ બોરીક એસિડ એક નિર્બળ એસિડ છે.
કારણ $R :$ બોરીક એસિડ પોતાની રીતે $H ^{+}$ આયનને મુક્ત કરી શકતો નથી. તે પાણી પાસેથી $OH ^{-}$ મેળવે છે અને $H ^{+}$આયન મુક્ત કરે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
બંને $A$ અને $R$ સાચાં છે અને $R$ એ $A$ની સચોટ સમજુતી છે.
બંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$ની સાચી સમજૂતી નથી.
$A$ સાચુ છે, પરંતુ $R$ ખોટું છે.
$A$ ખોટું છે, પરંતુ $R$ સાચુ છે.
જ્યારે બોરેક્ષના જલીય દ્રાવણને $HCl$ ના દ્રાવણ વડે એસિડિક કરવામાં આવે ત્યારે સફેદ સ્ફટિકમય પદાર્થ મળે છે. જેને અડતા સાબુ જેવો લાગે છે. તે સ્ફટિકમય ઘન પદાર્થ એસિડિક હશે કે બેઝિક ?
એલ્યુમિનાનું શુદ્ધિકરણને શું કહેવાય છે
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
એલ્યુમિનિયમ $(III)$ ક્લોરાઇડ એક ડાયમર બનાવે છે કારણ કે ...... .
$BF_3 $ $ (130\, pm)$ અને $BF-4^-$ ($143\, pm)$ માં $B- F$ બંધની લંબાઈ શા માટે અલગ પડે છે ? કારણો જણાવો.