નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

કથન $A :$ બોરીક એસિડ એક નિર્બળ એસિડ છે.

કારણ $R :$ બોરીક એસિડ પોતાની રીતે $H ^{+}$ આયનને મુક્ત કરી શકતો નથી. તે પાણી પાસેથી $OH ^{-}$ મેળવે છે અને $H ^{+}$આયન મુક્ત કરે છે.

ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • [JEE MAIN 2022]
  • A

    બંને $A$ અને $R$ સાચાં છે અને $R$ એ $A$ની સચોટ સમજુતી છે.

  • B

    બંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$ની સાચી સમજૂતી નથી.

  • C

    $A$ સાચુ છે, પરંતુ $R$ ખોટું છે.

  • D

    $A$ ખોટું છે, પરંતુ $R$ સાચુ છે.

Similar Questions

જ્યારે બોરેક્ષના જલીય દ્રાવણને $HCl$ ના દ્રાવણ વડે એસિડિક કરવામાં આવે ત્યારે સફેદ સ્ફટિકમય પદાર્થ મળે છે. જેને અડતા સાબુ જેવો લાગે છે. તે સ્ફટિકમય ઘન પદાર્થ એસિડિક હશે કે બેઝિક ? 

એલ્યુમિનાનું શુદ્ધિકરણને શું કહેવાય છે

  • [AIIMS 1999]

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

એલ્યુમિનિયમ $(III)$ ક્લોરાઇડ એક ડાયમર બનાવે છે કારણ કે ...... .

  • [AIPMT 1995]

$BF_3 $ $ (130\, pm)$ અને $BF-4^-$ ($143\, pm)$ માં $B- F$ બંધની લંબાઈ શા માટે અલગ પડે છે ? કારણો જણાવો.