નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $A$ અને બીજાને કારણ $R$ થી દર્શાવવામાં આવ્યા છે.

ક્થન $(A)$ : પાણીના બુંદના દોલનોનો આવર્તકાળ પૃષ્ઠતાણ $(S)$ ઉપર આધાર રાખે છે, જો પ્રવાહીની ઘનતા $\rho$, બુંદની ત્રિજ્યા $r$ હોય, તો $T = K \sqrt{ \rho r ^3 / S ^{3 / 2}}$ એ પરિમાણિક રીતે સાચું છે. જ્યાં $K$ એ પરિમાણરહિત છે.

કારણ $(R)$ : પરિમાણીક વિશ્લેષણની મદદથી આપણાને જ.બા. સમય કરતા જુદું પરિમાણ મળે છે.

ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.

  • [JEE MAIN 2022]
  • A

    $(A)$ અને $(R)$ બંને સાચાં છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજણ આપે છે.

  • B

    $(A)$ અને $(R)$ બંને સાચાં છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજણ આપતું નથી.

  • C

    $(A)$ સાયું છે પણ $(R)$ ખોટું છે.

  • D

    $(A)$ ખોટું છે પણ $(R)$ સાચું છે.

Similar Questions

ઘનતાનું પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સમીકરણો લખો. 

નીચે પૈકી કઈ રાશિનું પારિમાણિક સૂત્ર $\frac{{\pi {{\Pr }^4}}}{{3Ql}}$ ના પારિમાણિક સૂત્ર જેવુ થાય?

( $Q =$ કદ પ્રવાહ દર $m^3/s$ માં અને $P =$ દબાણ)

પૃષ્ઠતાણ અને સ્નિગ્ધતાના પારિમાણિક સૂત્રમાં એવો કયો મૂળભૂત એકમ છે કે જેની ઘાત સમાન છે?

જો બળ $(F)$, વેગ $(V)$ અને સમય $(T)$ ને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે ગણવામાં આવે, તો ધનતાનું પરિમાણણક સૂત્ર ....... હશે.

  • [JEE MAIN 2023]

બળનું સૂત્ર $ F = at + b{t^2} $ જયાં $t=$સમય હોય,તો $a$ અને $b$ ના પારિમાણીક સૂત્ર શું થશે?