નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન $I$: પ્રોકેરીયોટીક સજીવોમાં ન્યુક્લીઓઈડ તરીકે ઓળખાતા ભાગમાં ધન વીજભારિત DNAને કેટલાક ઋણ વીજભારિત પ્રોટીન્સ પકડી રાખે છે.
વિધાન $II$: યુકેરીયોટીક સજીવોમાં ઋણ વીજભારિત $DNA$ ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામરની આસપાસ વિંટળાઈને ન્યુક્લિઓઝોમની રચના કરે છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
વિધાન $I$ ખોટું છે. પરંતુ વિધાન $II$ સાચું છે.
બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
વિધાન $I$ સાચું છે.પરંતુ વિધાન $II$ ખોટું છે.
જુદા જુદા સજીવોમાં રહેલ $DNA$ ની વિવિધતા ........ ને કારણે હોય છે.
માનવના એકકીય $DNA$ ની લંબાઈ કેટલા મીટર છે ?
$DNA$ પોલિમરની શર્કરાના એક છેડા પર મુક્ત ફોસ્ફેટ સમુહ હોય છે, જેને પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલાનો ........ છેડો કહે છે. આ જ રીતે પોલિમરના બીજા છેડા પર શર્કરાનો મુકત $OH$ હોય છે, જેને પોલિન્યુકિલઓટાઈડ શૃંખલાનો ....... છેડો કહે છે.
$\quad P \quad Q$
$DNA$ ના અણુમાં પ્રતિસમાંતરિત શૃંખલાઓ એટલે કે.......
આપેલ સેંટ્રલ ડોગ્માના ફ્લોચાર્ટને પૂર્ણ કરો: