નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન $I$: પ્રોકેરીયોટીક સજીવોમાં ન્યુક્લીઓઈડ તરીકે ઓળખાતા ભાગમાં ધન વીજભારિત DNAને કેટલાક ઋણ વીજભારિત પ્રોટીન્સ પકડી રાખે છે.
વિધાન $II$: યુકેરીયોટીક સજીવોમાં ઋણ વીજભારિત $DNA$ ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામરની આસપાસ વિંટળાઈને ન્યુક્લિઓઝોમની રચના કરે છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
વિધાન $I$ ખોટું છે. પરંતુ વિધાન $II$ સાચું છે.
બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
વિધાન $I$ સાચું છે.પરંતુ વિધાન $II$ ખોટું છે.
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ ન્યુકિલઓટાઇડ
$2.$ પ્રસ્થાપિત પ્રણાલી
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ યુક્રોમેટિન
$2.$ ન્યુકિલઓઝોમ
આદિકોષકેન્દ્રીમાં $DNA$ કોષમાં જે જગ્યાએ સ્થાપિત થાય છે તેને શું કહે છે ?
.......નાં પરિણામે $DNA $ શૃંખલા એકબીજાથી પ્રતિસમાંતર હોય છે
આપેલી ન્યુકિલઓઝોમની આકૃતિનો અભ્યાસ કરી, દર્શાવેલા ભાગ $A, B$ અને $C$ ને સાચી ઓળખ આપતો જવાબ પસંદ કરો.
$A\;\;;\;\;B\;\;;\;\;C$