નીચે બે વિધાનો આપેલાં છે.

વિધાન $I$: પ્રોકેરીયોટીક સજીવોમાં ન્યુક્લીઓઈડ તરીકે ઓળખાતા ભાગમાં ધન વીજભારિત DNAને કેટલાક ઋણ વીજભારિત પ્રોટીન્સ પકડી રાખે છે.

વિધાન $II$: યુકેરીયોટીક સજીવોમાં ઋણ વીજભારિત $DNA$ ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામરની આસપાસ વિંટળાઈને ન્યુક્લિઓઝોમની રચના કરે છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [NEET 2023]
  • A

    વિધાન $I$ ખોટું છે. પરંતુ વિધાન $II$ સાચું છે.

  • B

    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.

  • C

    બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.

  • D

    વિધાન $I$ સાચું છે.પરંતુ વિધાન $II$ ખોટું છે.

Similar Questions

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ ન્યુકિલઓટાઇડ

$2.$ પ્રસ્થાપિત પ્રણાલી 

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ યુક્રોમેટિન

$2.$ ન્યુકિલઓઝોમ 

આદિકોષકેન્દ્રીમાં $DNA$ કોષમાં જે જગ્યાએ સ્થાપિત થાય છે તેને શું કહે છે ?

.......નાં પરિણામે $DNA $ શૃંખલા એકબીજાથી પ્રતિસમાંતર હોય છે

આપેલી ન્યુકિલઓઝોમની આકૃતિનો અભ્યાસ કરી, દર્શાવેલા ભાગ $A, B$ અને $C$ ને સાચી ઓળખ આપતો જવાબ પસંદ કરો.

$A\;\;;\;\;B\;\;;\;\;C$