પરમાણુને કેવી રીતે દર્શાવવામાં આવે છે ? શાથી ?
ન્યુક્લિયસમાંનો ધન વિદ્યુતભાર એ પ્રોટોનનો ધન વિદ્યુતભાર છે.
પ્રોટોનને એક એકમનો મૂળભૂત ધન વિદ્યુતભાર છે.
પરમાણુના બધા ઈલેક્ટ્રોન ન્યુક્લિયસની બહાર છે અને તેની આસપાસ કુલંબ બળના કારણે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે.
પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુક્રમાંક $Z$ કહે છે. તેથી પરમાણુના ઇલેક્ટ્રોનનો કુલ વિદ્યુતભાર $- Ze$ છે. પરમાણુ તટસ્થ હોવાથી ન્યુક્લિયસનો વિદ્યુતભાર $(+ Ze)$ છે. આથી પરમાણુના ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા જેટલો જ પરમાણુક્રમાંક $Z$ હોય છે.
ન્યુક્લિયસ પ્રક્રિયામાં કોનું સંરક્ષણ થાય
જો $_{13}^{27}\,\,Al$ ની ત્રિજ્યા $3.6$ ફર્મીં હોય ત્યારે $_{52}^{125}\,\,Te$ ન્યુક્લિયસની ત્રિજ્યા ........ ફર્મીં થશે.
જો $F_{pp} , F_{nn} $ અને $F_{pn}$ એ અનુક્રમે પ્રોટોન -પ્રોટોન, ન્યૂટ્રોન-ન્યૂટ્રોન અને પ્રોટોન-ન્યૂટ્રોન જોડકાં વચ્ચે લાગતું ન્યુક્લિયર બળ હોય, તો.....
બોરોનનો અણુભાર $10.81$ છે અને તેના બે આઇસોટોપ્સ $ _5{B^{10}} $ અને $ _5{B^{11}} $ છે. તો $ _5{B^{10}}{:_5}{B^{11}} $ નો ગુણોત્તર કેટલો હશે?
ન્યુકિલયસનું પરમાણુદળાંક ...