નીચેની આકૃતિમાં $X$ ને ઓળખો.
અસ્થિમજજા
લસીકાગાંઠ
લસીકાવાહિની
થાયમસ
ઍન્ટિબૉડીને.........
..... શરીરની બ્લડબેંક છે.
સસ્તનમાં બરોળનો ફાળો ...... છે
એન્ટિજન પર એન્ટિજન બાઈન્ડીંગ સાઈટ કોની કોની વચ્ચે આવેલી હોય છે?
મૂત્રપિંડ પ્રત્યારોપણ સંબંધિત, ચાર વિધાનો નીચે આપેલ છે.
સાચાં વાક્યો પસંદ કરો.
$i.$ મૂત્રપિંડ પ્રતિયારોપણ વખતે, ગ્રાહી વ્યકિતના પ્રતિકાર તંત્રને લાંબા સમય સુધી નિષ્ક્રિય કરી દેવામાં આવે છે.
$ii.$ પ્રત્યારોપણનો પ્રતિકાર કરવા માટે કોષીય પ્રતિકાર જવાબદાર છે.
$iii.$ પ્રત્યારોપણનો પ્રતિકાર કરવા માટે B-લસિકાકણો જવાબદાર છે.
$iv.$ વિશિષ્ટ ઈન્ટરફેરોન, મૂત્રપિંડ પ્રત્યારોપણની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ માટે જવાબદાર છે.