નીચે આપેલી આકૃતિને ઓળખો.
કારા
માર્કેન્શીયા
શકકરીયુ
ઓફીયોગ્લોસમ
નિલકુરજીતમાં તાજેતરમાં છેલ્લે કયા વર્ષમાં પુષ્પ સર્જન થયું હશે?
એક-વિધ જીવનચક્ર ઘરાવતાં સજીવોમાં યુગ્મનજ વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
મોટા ભાગના સજીવોમાં કયો કોર્ષ ચલિત હોય છે ?
સજીવનું નિર્માણ પિતૃ વગર થવું તેને શું કહેવાય ?
યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.