ખોટું વિધાન પસંદ કરો. 
$(i)$ બેસિલસ કુરિજીનેન્સસ સૂકા બીજાણુઓના પેકેટમાં ઉપ્લબ્ધ હોય છે જેને કેરોસિનમાં મિશ્ર કરીને વલ્ગરેબલ વનસ્પતિ ઉપર છાંટવામાં આવે છે. 

$(ii)$ બેસિલસ શુરિજીનેન્સીસ એ પતંગિયાના કેટરપીલર્સના નિયંત્રણ માટે વપરાય છે. પરંતુ જંતુને નુક્શાન કરતાં નથી.

$(iii)$ બેસિલસ કુરિજીનેન્સીસનું ઝેર ડિમ્પના રૂધિરમાં મુક્ત થતાં ડિમ્પની મૃત્યુ થાય છે.

$(iv)$ જનીનીક ઈજનેરીવિદ્યાની પદ્ધતિઓ વિકસાવાથી બેસિલસ થુરિજીનેન્સીસ ઝેરનું જનીન વનસ્પતિઓમાં ઉમેરવામાં આવ્યું છે.

  • A

    $(i)$ અને $(ii)$

  • B

    $(ii) $ અને $(iii)$

  • C

    $(i)\;$ અને $ (iii)$

  • D

    $(ii)$ અને $ (iv)$

Similar Questions

જનીનિક ઈજનેરીમાં એગ્રોબેક્ટરીયમ ટ્યુમેફેસીઅન શા માટે ઉપયોગમાં લેવાય છે?

તમાકુના છોડને પેસ્ટ પ્રતિકારક બનાવવા કઈ પધ્ધતિનો ઉપયોગ થાય છે ?

પરિવર્તકો (ટ્રાન્સ્પોસોન્સ) નીચે પૈકી ક્યારે ઉપયોગમાં આવે છે ?

  • [NEET 2022]

બીટી કોટન $(BT Cotton)$ માં...

$Bt$ કપાસની જાતી કે જે બેસીલસ થૂરીએન્જેનિસ્સ $(Bt)$ નાઝેરી જનીનને દાખલ કરીને વિકસાવવામાં આવી છે તે............ સામે પ્રતિકાર દર્શાવે છે.

  • [NEET 2020]