એક કણ $R$ ત્રિજયાના વર્તુળ પર અડધું પરિભ્રમણ અચળ ઝડપથી કરે,ત્યારે

  • A

    વેગમાનમાં થતો ફેરફાર $mvr$

  • B

    ગતિઊર્જામાં થતો ફેરફાર $1/2 mv^2$

  • C

    ગતિઊર્જામાં થતો ફેરફાર $mv^2$

  • D

    ગતિઊર્જામાં થતો ફેરફાર શૂન્ય

Similar Questions

નિયમિત વર્તુળગતિ માટે કણના વેગ સદિશ અને પ્રવેગ સદિશ વચ્ચેનો ખૂણો શોધો. 

$20\,cm$ ત્રિજયાા વર્તુળમાં પદાર્થને ફેરવવામાં આવે છે. તેનો કોણીય વેગ $10\, rad/sec$ છે. વર્તુળાકાર પથ પર કોઈ પણ બિંદુએ રેખીય વેગ ($m/s$ માં) કેટલો હશે?

  • [AIPMT 1996]

જો કોઈ કણ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરી રહ્યો છે, તો વર્તુળનાં કેન્દ્રની સાપેક્ષે તેના પ્રવેગની દિશા અને તેના સ્થાન સદિશ વચ્ચેનો કોણ શું હશે?

એક કણ $5\;cm$ ની ત્રિજયાના વર્તુળની આસપાસ અચળ ઝડપથી ગતિ કરે છે અને આવર્તકાળ $0.2 \pi\; sec$ છે. કણનો પ્રવેગ ($m/sec^2$ માં) કેટલો હશે?

  • [AIPMT 2011]

$1\,kg$ દળ ધરાવતા એક પથ્થરને દળરહિત અને $1\,m$ લંબાઈની દોરી જોડે બાંધવામાં આવે છે. જો દોરી $400\,N$ નું મહતમ તણાવ સહન કરી શકતી હોય તો દોરી તૂટે નહિ તે રીતે પથ્થરને સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરાવવા માટે મહતમ રેખીય વેગ $..............\,ms^{-1}$ થશે.

  • [JEE MAIN 2023]