સાદા લોલકના ગોળાનું દળ $9$ ગણું કરવામાં આવે તો તેનો આવર્તકાળ કેટલો થાય ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આવર્તકાળ ન બદલાય. કારણકે આવર્તકાળના મૂલ્યનો આધાર દોલકના દળ પર નથી.

Similar Questions

પાણી ભરેલા પોલા ગોળાને દોરી વડે લટકાવેલ છે.પાણી તળીયામાં રહેલા છિદ્ર દ્રારા બહાર આવે તો સરળ આવર્તગતિનો આવર્તકાળ ...... 

  • [AIIMS 2013]

એક લોલકના દોલકને સમક્ષિતિજ સ્થિતિ આગળથી મુક્ત કરવામાં આવે છે, લોલકની લંબાઈ $10 \mathrm{~m}$ છે. જો દોલકની $10 \%$ ઊર્જા એ હવાના અવરોધની સામે વેડફાતી હોય તો તે જ્યારે નીચેના ન્યૂનતમ બિંદુ આગળ પહાંચે ત્યારે દોલક ની ઝડ૫_______થશે.${ [g: } 10 \mathrm{~ms}^{-2}${ નો ઉપયોગ કરો] }

  • [JEE MAIN 2024]

એક સાદા લોલકનો આવર્તકાળ $1$ મીનીટ છે. જો તેની લંબાઈમાં $44 \%$ નો વધારો કરવામાં આવે તો તેનો નવો આવર્તકાળ કેટલો થશે ?

$100\,cm$ લંબાઈ અને $250\,g$ લોલકનું દળ ધરાવતું એક સાદું લોલક $10\,cm$ કંપવિસ્તારથી $S.H.M.$ કરે છે.દોરીમાં મહત્તમ તણાવ $\frac{x}{40}\,N$ હોવાનું જણાયું છે. $x$ ની કિંમત ............. છે.

  • [JEE MAIN 2023]

ધાતુનો ગોળો ધરાવતું એક લોલક $T$ જેટલો આવર્તકાળ ધરાવે છે. હવે આ ગોળાને અસ્નિગ્ધ પ્રવાહીમાં ડુબાડી રાખીને દોલનો કરાવવામાં આવે છે. જો આ પ્રવાહીની ઘનતા ગોળાની ઘનતા કરતાં $1 / 4$ જેટલી હોય તો આ લોલકનો આવર્તકાળ કેટલો થશે ?