જો દળના માપનમાં ત્રુટિ $1\%$ અને ત્રિજયાના માપનમાં ત્રુટિ $1.5\%$ હોય તો તકતીના પરિઘમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને મળતી જડત્વની ચાકમાત્રામાં ત્રુટિ .......... $\%$ હશે.

  • A

    $2.5$

  • B

    $4$

  • C

    $3.5$

  • D

    $5$

Similar Questions

પ્રતિશત ત્રુટીનો એકમ શું થાય?

જો $Z =\frac{ A ^{2} B ^{3}}{ C ^{4}}$ હોય, તો $Z$ માં સાપેક્ષ ત્રુટિ ........... હશે. 

  • [JEE MAIN 2022]

ભૌતિક રાશિઓના અવલોકન (માપન)માં ઉદ્ભવતી ત્રુટિઓના પ્રકારો લખીને સમજાવો. 

ગોળાની ત્રિજયા માપવામાં પ્રતિશત ત્રુટિ $1 \%$ હોય,તો કદમાં પ્રતિશત ત્રુટિ  ......... $\%$ થશે.

નળાકારની લંબાઇ $0.1\, cm$ લઘુતમ માપશકિત ધરાવતા સાધનથી માપતા $5 \,cm$ મળે છે,અને $0.01\,cm$ લઘુતમ માપશકિત ધરાવતા સાધનથી ત્રિજયા માપતા $2.0 \,cm$ મળે છે,તો નળાકારના કદમાં પ્રતિશત ત્રુટિ ......... $\%$ થાય.