............. માં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર અને બીન આયનિક વિકીરણોનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિથી જીવંત પેશીમાં થતા દેહધાર્મિક અને રોગપ્રેરક ફેરફારોને પારખી શકાય છે. આ પ્રકારે કેન્સરનું નિદાન સચોટ થાય છે.

  • A

    રેડીયોગ્રાફી

  • B

    કમ્યુટેડ ટોમોગ્રાફી

  • C

    $MRI$

  • D

    $ELISA$

Similar Questions

નીચેનામાંથી ક્યાં કોષનું આયુષ્ય વધુ હશે?

રસીકરણમાં નિષ્ક્રિય કે મૃત એન્ટિજન આપવામાં આવે છે. આ કઈ પ્રતિકારકતા કહેવાય ?

તંદુરસ્તી લોકોના આયુષ્યમાં વધારો કરે છે, પરંતુ ઘટાડો શેમાં કરે છે ?

એલઈમાં સોજો આવવાનો પ્રતીચાર માસ્ટકોષોમાંથી....... મુકતથવાથી આવે છે.

રસ્તા ઉપર અકસ્માત પામેલ વ્યક્તિને ટેટનસ થઈ શકે છે,  આવા દર્દીનું પ્રતિરક્ષણ $....$ દ્વારા થાય છે.