............. માં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર અને બીન આયનિક વિકીરણોનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિથી જીવંત પેશીમાં થતા દેહધાર્મિક અને રોગપ્રેરક ફેરફારોને પારખી શકાય છે. આ પ્રકારે કેન્સરનું નિદાન સચોટ થાય છે.
રેડીયોગ્રાફી
કમ્યુટેડ ટોમોગ્રાફી
$MRI$
$ELISA$
પ્લાઝમોડીયમ ફાલસિપેરમ માં રંગસૂત્રોની સંખ્યા :-
એન્ટીનમ દ્વારા સર્પદંશની સારવાર $...$ નું ઉદાહરણ છે?
એનોફિલિસનાં જીવનચક્રની આપેલ આકૃતિમાં $'A'$ અને $'B'$ નિર્દેશિત ભાગ ક્રમિક શું દર્શાવે છે ?
શરીરમાં તૈયાર એન્ટિબોડી દાખલ કરવામાં આવે તો તેને ......... કહેવાય છે.