ઉષ્ણકટીબધીય વરસાદી જંગલમાં નિવસનતંત્રમાં મોટા રહિત ઊર્જા છે. ભાગની ઊર્જાનું વહન કોના દ્વારા થાય છે.
ઘાસીયા મેદાનની આહાર શૃંખલા
મૃતદ્રવ્ય આહાર શૃંખલા
પરોપજીવીઓની આહાર શૃંખલા
$(a)$ અને $(c)$ બંને
પ્રકાશસંશ્લેષણ દરમિયાન ઉચ્ચ કક્ષાની વનસ્પતિ દ્વારા ....... પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે.
નીચેના જોડકા જોડો.
કોલમ$-I$ | કોલમ$-II$ |
$(P)$ પ્રથમ પોષકસ્તર | $(I)$ મનુષ્ય,સિંહ |
$(Q)$ દ્રિતીય પોષકસ્તર | $(II)$ પ્રાણી પ્લવક,તીતીઘોડો,ગાય |
$(R)$ તૃતીય પોષકસ્તર | $(III)$ વનસ્પતિ પ્લવક,તૃણ,વૃક્ષો |
$(S)$ ચતુર્થ પોષકસ્તર | $(IV)$ પક્ષીઓ,માછલીઓ,વરુ |
$.......P.....$ એ સર્વોચ્ચ ઉર્વ્વસ્થ સ્તરે,$....Q .....$ દ્રિતીય સ્તરે અને $.......R..... $ નિમ્ન સ્તરે ગોઠવાયેલ હોય છે.
સર્વભક્ષી જીવનું નામ આપો કે જે બંને ચરતી પોષણજાળ અને વિઘટકોની પોષણજાળમાં જોવા મળે છે. તે જાણવો ?
"એક પોષકસ્તરમાંથી બીજા પોષકસ્તરમાં ઊર્જાનું વહન થતાં કેટલીક ઊર્જા ઉષ્મા સ્વરુપ વ્યય થાય છે. " આ વિધાન થર્મોડાયનેમિકસનો કયો નિયમ દર્શાવે છે ?