ઉષ્ણકટીબધીય વરસાદી જંગલમાં નિવસનતંત્રમાં મોટા રહિત ઊર્જા છે. ભાગની ઊર્જાનું વહન કોના દ્વારા થાય છે.
ઘાસીયા મેદાનની આહાર શૃંખલા
મૃતદ્રવ્ય આહાર શૃંખલા
પરોપજીવીઓની આહાર શૃંખલા
$(a)$ અને $(c)$ બંને
તળાવમાં બીજા નંબરનું સૌથી મહત્ત્વનું પોષક સ્તર કયું છે?
પ્રકાશસંશ્લેષિય સક્રિય વિકિરણ $ (PAR), $ નીચેનામાંથી તરંગ લંબાઈનું અંતર દર્શાવે છે?
દરેક પોષકસ્તર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે તેને $..........$ કહેવાય છે.
નીચે આપેલ આહારજાળમાં $I, II, III$ અને $IV$ સજીવોને ઓળખો.
$I$ || $II$ || $III$ || $IV$
દ્વિતીયક ઉપભોગી સ્તરે પ્રાપ્ત ઊર્જાનો જથ્થો એ કયાં પ્રકારનું ઉત્પાદન કહી શકાય.