ઉષ્ણકટીબધીય વરસાદી જંગલમાં નિવસનતંત્રમાં મોટા રહિત ઊર્જા છે. ભાગની ઊર્જાનું વહન કોના દ્વારા થાય છે.

  • A

    ઘાસીયા મેદાનની આહાર શૃંખલા

  • B

    મૃતદ્રવ્ય આહાર શૃંખલા

  • C

    પરોપજીવીઓની આહાર શૃંખલા

  • D

    $(a)$ અને $(c)$ બંને

Similar Questions

સ્થલજ અને જલજ નિવસનતંત્રમાં ઊર્જા વહનની મુખ્ય નહેર તરીકે અનુક્રમે $.....$ અને $....$ છે.

દ્વિતીય ઉત્પાદકતા એટલે ...

નિવસનતંત્ર માટે શું સાચું છે? .

  • [AIPMT 1998]

$PAR$ નું પૂર્ણ નામ જણાવો.

પ્રાણી કે જે ખોરાક માટે કાર્બનિક દ્રવ્યો, મૃત કીટકો તથા પોતાનાં ક્યુટિકલ પર આધાર રાખે છે તે .....હશે.