ઔધોગિક અને રોજિંદા ઘન કચરાનો જે યોગ્ય નિકાલ ન થાય તો તેની શું ખરાબ અસરો જોવા મળે છે ?
કાર્બન ડાયોક્સાઇડ વાયુ કરતાં કાર્બન મોનોક્સાઇડ વાયુ વધુ ખતરનાક શા માટે છે ? સમજાવો.
પ્રકાશ રાસાયણિક ધૂમ્ર -ધ્રુમ્મસના સર્જન (નિર્માણ)ની શક્યતા સૌથી ઓછી બની રહેશે તે $..........$
હરિત ઇંધણ એટલે શું ? કચરાના પુનર્ચક્રણ વિશે માહિતી આપો.
પારજાંબલી કિરણોની હાનિકારક અસરો લખો.