વનસ્પતિના વિવિધ દ્વિતીયક ચયાપચકો ઔષધીય ગુણધર્મો ધરાવે છે. તેનો દુરુપયોગ વિવિધ સમસ્યાઓ પેદા કરે છે. યોગ્ય ઉદાહરણ આપી વિધાન સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

     બાર્બીટ્યુરેટ, એમ્ફિટેમાઈન્સ, બેન્ઝોડાયએઝાઇન અને તેના જેવી અન્ય ડ્રગ્સ જે હતાશા (depression) અને અનિદ્રા (insomnia) જેવી મગજની બીમારીથી પીડાતા રોગીઓની સહાયતા માટે સામાન્ય રીતે ઔષધ સ્વરૂપે તેઓનો ઉપયોગ આકૃતિ ધતૂરાની પુષ્પીય શાખા કરવામાં આવે છે. પરંતુ તેઓનો પણ દુરુપયોગ થાય છે. મોર્ફિન એ અસરકારક શાંતિદાયક કે દર્દશામક ઔષધ અને જેમને શસ્ત્રક્રિયા થઈ છે તેવા દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. ભ્રામક ગુણ ધરાવતી વનસ્પતિઓ, ફળ, બીજનો વિશ્વભરમાં લોક ઔષધી, ધાર્મિક ઉત્સવો તેમજ અનુષ્ઠાનોમાં વર્ષોથી ઉપયોગ થઈ રહ્યો છે. જ્યારે આ ઔષધો ચિકિત્સાના ઉપયોગ સિવાય અન્ય ઉદ્દેશ્યથી લેવામાં આવે ત્યારે તે કેટલી માત્રામાં કેટલી વાર લેવાયા છે, તેને કારણે વ્યક્તિના શારીરિક, દેહધાર્મિક કે માનસિક કાર્યોમાં ગરબડ કે વિક્ષેપ સર્જાય ત્યારે કહી શકાય કે, આ નશાકરક દવા (drug)નો દુરુપયોગ થયો છે 

Similar Questions

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ અફીણ $I$ નાસિકા અને ઈન્જેક્શન દ્વારા
$Q$ કેનાબિનોઈડ $II$ અંત:શ્વસન અણે મુખ-અંત:ગંથિ
$R$ કોકેઇન $III$ નાસિકા

તરૂણાવસ્થા દરમિયાન આલ્કોહોલ અને ડ્રગ્સના અટકાવ અને નિયંત્રણ માટે ઉપયોગી સૂચનો કયા છે?

$(1)$ વડીલોના વધારે દબાણો અવગણો    $(2)$ વ્યવસાયિક અને આરોગ્ય સંબંધી મદદ માગવી  

$(3)$ ભયજનક સંજ્ઞાઓ જુઓ  $(4)$ શિક્ષણ અને સલાહ સૂચનો  $(5)$ માતા પિતા અને વડીલોની મદદ લો.

તમારા દૃષ્ટિકોણે યુવાનો શા માટે આલ્કોહૉલ અથવા ડ્રગ્સ લેવા પ્રેરિત થાય છે અને તેને કઈ રીતે રોકી શકાય ?

ભ્રમણા ઉત્પન્ન કરનાર દ્રવ્ય કયું છે?

નીચે દવાનું રાસાયણિક બંધારણ આપેલ છે.

$(a)$ આપેલ દવા કયા સમૂહની છે ?

$(b)$ આ દવાને કઈ રીતે ગ્રહણ કરવામાં આવે છે ?

$(c)$ આ દવાને લીધે કયાં અંગોને અસર થાય છે ?