રેખીય પ્રસરણાંકનું મૂલ્ય શાના પર આધાર રાખે છે ?
રેખીય પ્રસરણાકનું મૂલ્ય પદાર્થની જાત અને તેના તાપમાન પર આધાર રાખે છે.
થર્મોસ્ટેટ કે જે બે અલગ પદાર્થના બનેલા છે. તેમાં અલગ અલગ ……… હોય.
એક સ્ટીલની પટ્ટી $20^{\circ} C$ તાપમાને માપાંકન કરવામાં આવે છે. જ્યારે તાપમાન $-15^{\circ} C$ જેટલું હોય. ત્યારે $\%$ ટકાવારીમાં ………. $\%$ ત્રુટિ હશે. $\left[\alpha_{\text {steel }}=1.2 \times 10^{-5}{ }^{\circ} C ^{-1}\right]$
એક લોખંડના સળિયાની $20°C$ તાપમાને $10 cm$ લંબાઈ છે. $19°C$ તાપમાને લોખંડના સળિયાની લંબાઈ …….(લોખંડ માટે $\alpha = 11 = 10^{-6} C^{-1}$)
જો ધાતુની વર્તુળાકાર ડીશ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે તેનો વ્યાસ $R$ અને કાણાવાળા ભાગનો વ્યાસ $r$ છે તો તેને ગરમ કરીએ તો
જ્યારે ધાતુના ગોળાનું તાપમાન $40°C$ સુધી વધારવામાં આવે ત્યારે તેના કદમાં $0.24\%$ નો વધારો થાય છે. તો ધાતુનો રેખીય પ્રસરણાંક ……. $°C$ છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.