શુક્રકોષો શુક્રોત્પાદક નલિકાનાં પોલાણમાં મુકત થાય છે આ ક્રિયાને ...... કહે છે.
શુકાયાંતરણ
સ્પર્મીએશન
અંડકોષજનન
એકપણ નહીં
.... તરીકે ઓળખાતા પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ કે જેના દ્વારા સરટોલીના કોષોનું નિયમન થાય છે.
કયું બાહ્ય ભ્રૂણીય આવરણ માણસમાં ગર્ભાશયમાં ગર્ભને સુકાઈ જતો અટકાવે છે ?
કેપેસીટેશન (સક્રિય બનાવવું) ....... માં થાય છે.
હદયનો અવાજ આ સાધન દ્વારા સાંભળી શકાય છે.
મનુષ્યમાં સ્ત્રીઓમાં મેનોપોઝ તબકકો...... વર્ષ આજુબાજુ જોવા મળે છે.