શુક્રકોષો શુક્રોત્પાદક નલિકાનાં પોલાણમાં મુકત થાય છે આ ક્રિયાને ...... કહે છે.

  • A

    શુકાયાંતરણ

  • B

    સ્પર્મીએશન

  • C

    અંડકોષજનન

  • D

    એકપણ નહીં

Similar Questions

.... તરીકે ઓળખાતા પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ કે જેના દ્વારા સરટોલીના કોષોનું નિયમન થાય છે.

  • [AIPMT 2006]

કયું બાહ્ય ભ્રૂણીય આવરણ માણસમાં ગર્ભાશયમાં ગર્ભને સુકાઈ જતો અટકાવે છે ?

  • [AIPMT 2008]

કેપેસીટેશન (સક્રિય બનાવવું) ....... માં થાય છે.

હદયનો અવાજ આ સાધન દ્વારા સાંભળી શકાય છે.

મનુષ્યમાં સ્ત્રીઓમાં મેનોપોઝ તબકકો...... વર્ષ આજુબાજુ જોવા મળે છે.