જો પૃથ્વીની ત્રિજયા $R$ હોય,તો પૃથ્વીના કેન્દ્રથી શરૂ કરીને ગુરુત્વપ્રવેગ $g$ માં થતો ફેરફાર,નીચેનામાંથી કયો આલેખ સાચી રીતે દર્શાવે છે.
ગુરૂત્વાકર્ષી પ્રવેગ $(g)$ નો પૃથ્વીના કેન્દ્રથી અંતર $(r)$ સાથેનો ફેરફાર ........વડે રજૂ કરી શકાય. ($R$ = પૃથ્વીની ત્રિજ્યા, આપેલ છે.)
એક ગોળીય ગ્રહ જેનું દળ $M_0$ અને વ્યાસ $D_0 $ સપાટી ની નજીક $m$ દળ નો પદાર્થ મુક્તપતન કરે તો ગુરુત્વાકર્ષણ ને લીધે તેનો પ્રવેગ કેટલો થાય?
બે ગ્રહ સૂર્યની ફરતે ફરે છે જેમનો આવર્તકાળ અને સરેરાશ ત્રિજ્યા $T_1$, $T_2$ અને $r_1 $, $r_2$ છે તો $T_1/T_2 $ =
કોઇ બિંદુએ ગુરુત્વતીવ્રતા $E = K/{x^3}$ હોય તો ત્યાં ગુરુત્વસ્થિતિમાન કેટલું થાય?