ઉપગ્રહ $S$ પૃથ્વી ફરતે ઉપવલયાકર કક્ષામાં ભ્રમણ કરે છે.જો ઉપગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં ઘણું નાનું હોય તો ...

  • A

    $S$ નો પ્રવેગ હમેશા પૃથ્વીના કેન્દ્રની દિશામાં હોય

  • B

    $S$ નું પૃથ્વીના કેન્દ્રની સાપેક્ષે રહેલ કોણીય વેગમાનની દિશા બદલાય પરંતુ મૂલ્ય બદલાય નહીં 

  • C

    $S$ ની કુલ યાંત્રિક ઉર્જા આવર્તકાળ સાથે બદલાય 

  • D

    $S$ ના રેખીય વેગમાનનું મૂલ્ય અચળ રહે 

Similar Questions

ચંદ્ર અને પૃથ્વીના કેન્દ્ર વચ્ચેનું અંતર $D$ છે.જો પૃથ્વીનું દળ ચંદ્ર કરતાં $81$ ગણું હોય,તો પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે ગુરુત્વાકર્ષણ શૂન્ય થાય?

અવકાશમાં રહેલ એક ઉપગ્રહ અવકાશીય કચરાને $\frac{d M}{d t}=\alpha v$ ના દરથી સાફ કરે છે જ્યાં $M$ દળ અને $\alpha$ અચળાંક છે.તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે?

ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી $6\, R$ ઊંચાઈ પર ભ્રમણ કરે છે (પૃથ્વીની ત્રિજ્યા $R$ છે). બીજા એક પૃથ્વીની સપાટીથી $2.5\, R$ ઊંચાઈ પર ભ્રમણ કરતાં ઉપગ્રહનો આવર્તકાળ કેટલો હશે?

ગ્રહ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે,તો સાચું વિધાન

એક ગોળીય ગ્રહ જેનું દળ $M_0$ અને વ્યાસ $D_0 $ સપાટી ની નજીક $m$ દળ નો પદાર્થ મુક્તપતન કરે તો ગુરુત્વાકર્ષણ ને લીધે તેનો પ્રવેગ કેટલો થાય?