નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે તે જણાવો તથા અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરી લખો : જો $A$ અને $B$ અરિક્ત ગણો હોય, તો જ્યાં $x \in A$ તથા $y \in B$ હોય તેવી તમામ ક્રમયુક્ત જોડો $(x, y)$ થી બનતો અરિક્ત ગણ $A \times B$ છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

True

Similar Questions

જો $(x+1, y-2)=(3,1),$ તો $\mathrm{x}$ અને $\mathrm{y}$ ની કિંમત શોધો. 

જો $P=\{a, b, c\}$ અને $Q=\{r\},$ તો $P \times Q$ અને $P \times Q$ શોધો. 

નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે તે જણાવો તથા અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરી લખો : જો $P=\{m, n\}$ અને $Q=\{n, m\},$ તો $P \times Q=\{(m, n),(n, m)\}.$

જો $A = \{ a,\,b\} ,\,B = \{ c,\,d\} ,\,C = \{ d,\,e\} ,\,$તો $\{ (a,\,c),\,(a,\,d),\,(a,\,e),\,(b,\,c),\,(b,\,d),\,(b,\,e)\} $ એ  . . . . . બરાબર છે.

જો $A \times B =\{(p, q),(p, r),(m, q),(m, r)\},$ તો $A$ અને $B$ શોધો.