- Home
- Standard 9
- Science
1. MATTER IN OUR SURROUNDINGS
easy
વાતાવ૨ણીય વાયુઓના પ્રવાહીકરણ માટેની કોઈ પદ્ધતિ સૂચવો.
Option A
Option B
Option C
Option D
Solution
વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટે વાયુઓ ઉપર ઊંચું દબાણ લગાડવામાં આવે અથવા તો તેનું તાપમાન ઘટાડવામાં આવે છે. કારણ કે આ પરિસ્થિતિમાં વાયુઓની ગતિજ ઊર્જામાં ઘટાડો થવાથી તેમના કણો એકબીજાની નજીક જવાથી તે પ્રવાહીમાં ફેરવાય છે.
Standard 9
Science