$298$ $K$ તાપમાને $HF$, $HCOOH$ અને $HCN$ ના આયનીકરણ અચળાંક અનુક્રમે $6.8 \times 10^{-4}, 1.8 \times 10^{-4}$ અને $4.8 \times 10^{-9}$ છે. તેમના અનુરૂપ સંયુગ્મ બેઇઝના આયનીકરણ અચળાંક ગણો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

It is known that,

$K_{b}=\frac{K_{w}}{K_{a}}$

Given $K_{a}$ of $HF =6.8 \times 10^{-4}$

Hence, $K_{b}$ of its conjugate base $F^{-}$

$=\frac{K_{w}}{K_{a}}$

$=\frac{10^{-14}}{6.8 \times 10^{-4}}$

$=1.5 \times 10^{-11}$

Given,

$K_{a}$ of $HCOOH =1.8 \times 10^{-4}$

Hence, $K_{b}$ of its conjugate base $HCOO ^{-}$

$=\frac{K_{w}}{K_{a}}$

$=\frac{10^{-14}}{1.8 \times 10^{-4}}$

$=5.6 \times 10^{-11}$

Given,

$K_{a}$ of $HCN =4.8 \times 10^{-9}$

Hence, $K_{b}$ of its conjugate base $CN ^{-}$

$=\frac{K_{w}}{K_{a}}$

$=\frac{10^{-14}}{4.8 \times 10^{-9}}$

$=2.08 \times 10^{-6}$

Similar Questions

$H _{2} S$ નો પ્રથમ આયનીકરણ અચળાંક $9.1 \times 10^{-8}$ છે. તેના $0.1$ $M$ દ્રાવણમાં $HS ^{-}$ આયનની સાંદ્રતા ગણો. જો આ દ્રાવણમાં $0.1 \,M$ $HCl$ હોય તો ગણેલી સાંદ્રતા પર શું અસર પડશે. જો $H _{2} S$ નો બીજો આયનીકરણ અચળાંક $1.2 \times 10^{-13}$ હોય તો બન્ને પરિસ્થિતિમાં $S^{2-}$ આયનની સાંદ્રતા ગણો.

$0.1$ $M$ નિર્બળ એસિડનો $298$ $K$ તાપમાને આયનીકરણ અચળાંક $1.74 \times {10^{ - 5}}$ છે. તેના $0.1$ $M$ દ્રાવણની $pH$ ગણો.

$N{H_4}OH$ નો ${K_b} = 1.8 \times {10^{ - 5}}$ છે. $0.15$ મોલ $N{H_4}OH$ અને $0.25$ મોલ $N{H_4}OH$ ધરાવતા દ્રાવણની $pH$ ગણો.

$2\%$ આયનીક નિર્બળ એસિડના $0.1$ જલીય દ્રાવણમાં $[{H^ + }]$ ની સાંદ્રતા અને $[O{H^ - }]$ આયનોની સાંદ્રતા કેટલી હશે?

$[$પાણીનો આયનીય ગુણાકાર $ = 1 \times {10^{ - 14}}]$

  • [AIPMT 1999]

$0.2 \,M\, NH _{4} Cl$ અને $0.1 \,M\, NH _{3}$ ધરાવતા દ્રાવણની $pH$ ગણો. એમોનિયાના દ્રાવણ માટે $pK _{ b }$ $=4.75$ છે.