$298$ $K$ તાપમાને $HF$, $HCOOH$ અને $HCN$ ના આયનીકરણ અચળાંક અનુક્રમે $6.8 \times 10^{-4}, 1.8 \times 10^{-4}$ અને $4.8 \times 10^{-9}$ છે. તેમના અનુરૂપ સંયુગ્મ બેઇઝના આયનીકરણ અચળાંક ગણો.
It is known that,
$K_{b}=\frac{K_{w}}{K_{a}}$
Given $K_{a}$ of $HF =6.8 \times 10^{-4}$
Hence, $K_{b}$ of its conjugate base $F^{-}$
$=\frac{K_{w}}{K_{a}}$
$=\frac{10^{-14}}{6.8 \times 10^{-4}}$
$=1.5 \times 10^{-11}$
Given,
$K_{a}$ of $HCOOH =1.8 \times 10^{-4}$
Hence, $K_{b}$ of its conjugate base $HCOO ^{-}$
$=\frac{K_{w}}{K_{a}}$
$=\frac{10^{-14}}{1.8 \times 10^{-4}}$
$=5.6 \times 10^{-11}$
Given,
$K_{a}$ of $HCN =4.8 \times 10^{-9}$
Hence, $K_{b}$ of its conjugate base $CN ^{-}$
$=\frac{K_{w}}{K_{a}}$
$=\frac{10^{-14}}{4.8 \times 10^{-9}}$
$=2.08 \times 10^{-6}$
નિકોટીનીક એસિડ ($K_a = 10^{-5}) HNiC$ સૂત્ર વડે દર્શાવાય છે : તેના $2$ દ્રાવણ પ્રતિ $0.1$ મોલ નીકોટીનીક એસિડ ધરાવતા દ્રાવણમાં વિયોજનની ટકાવારી.......$\%$ શોધો.
$25\,°C $ તાપમાને $ HCN $ નિર્બળ એસિડ માટે સાચું વિધાન ?
નિર્બળ ઍસિડ $HA$ માં $K_a$ નું મૂલ્ય $1.00 \times 10^{-5}$ છે.જો આ એસિડના $0.100$ મોલ એક લિટર પાણીમાં ઓગળવામાં આવે છે, તો સંતુલન પર વિયોજન એસિડની ટકાવારી ..... $\%$ ની નજીક છે.
પ્રોપેનોઇક ઍસિડનો આયનીકરણ અચળાંક $1.32 \times 10^{-5}$ છે. તેના $0.05$ $M$ દ્રાવણમાં ઍસિડનો આયનીકરણ અંશ ગણો અને $pH$ પણ ગણો. જો દ્રાવણમાં $0.01$ $M$ $HCl$ પણ હોય તો દ્રાવણનો આયનીકરણ અંશ કેટલો થશે ?
$298$ $K$ તાપમાને $C{H_3}COOH$ નો ${K_a} = 1.76 \times {10^{ - 5}}$ હોય તો તેના સંયુગ્મ બેઇઝનો વિયોજન અચળાંક ગણો